Tag: Narcotics Control Bureau
ડ્રગ્સ સપ્લાઈ કરતા પાંચ દાણચોરની ધરપકડ
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ વિભાગના અધિકારીઓએ અહીંના ધારાવી વિસ્તારમાં કેફી પદાર્થોની સપ્લાઈ કરતી આંતર-રાજ્ય ડ્રગ્સ દાણચોરોની સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓએ ચાર દિવસ સુધી હાથ ધરેલા ઓપરેશનમાં...
સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની સોશ્યલ મીડિયા મારફત ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. ટ્વિટર પર ‘અમન’ નામના એકાઉન્ટ પરથી ગઈ 14...
હાઈ ઓન લાઇફ ફાઉન્ડેશનનું ડ્રગ્સના દુરુપયોગ સામે...
અમદાવાદઃ સાઇકલ ચલાવવાથી તણાવ દૂર થાય છે. એ વ્યાયામ કૌશલ્ય વિકસાવવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને કોઈ પણ પ્રકારના વ્યસનને ના કહેવા માટે મદદ કરે છે અને...
એનસીબીના બહુ ગાજેલા અધિકારી સમીર વાનખેડેની બદલી
મુંબઈઃ ગયા વર્ષે શહેરના સમુદ્રકાંઠા નજીક લાંગરેલા કોર્ડેલિયા લક્ઝરી ક્રૂઝ જહાજમાં ડ્રગ્સ પકડવાના કેસમાં દરોડો, ધરપકડ અને તપાસની બાબતોમાં કેન્દ્રમાં રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી, મુંબઈ)ના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર...
શાહરૂખ-પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર
મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ વેચવામાં આવી હોવાના ગયા વર્ષના કેસમાં બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તમામ આરોપોમાંથી આજે નિર્દોષ...
ક્રૂઝ-ડ્રગ-કેસની તપાસમાંથી સમીર વાનખેડેને હટાવી લેવાયા
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારના કરાયેલા આરોપોમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાને કારણે એમને મુંબઈ લક્ઝરી ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ તેમજ અન્ય...
આર્યને જામીન માટેની કડક-શરતોનું પાલન કરવાનું રહેશે
મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી મુંબઈ હાઈકોર્ટે મંજૂર કરી છે. એ માટે કોર્ટે અમુક શરતો મૂકી છે, જેનું આર્યને પાલન કરવાનું...
ડ્રગ્સ-કેસમાં ખંડણીનો આરોપઃ વાનખેડે સામે વિજિલન્સ તપાસ
મુંબઈઃ બોલીવુડની અનેક હસ્તીઓને સંડોવતા ડ્રગ્સ કેસમાં હવે ખુદ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ અધિકારી સમીર વાનખેડે પણ સપડાઈ ગયા છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલ નામના...
‘સમીર વાનખેડેને જેલમાં નખાવીને-રહીશ’: નવાબ મલિકનો પડકાર
મુંબઈઃ મહારાષ્ટ્રના અલ્પસંખ્યક લોકોના ખાતાના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારી સમીર વાનખેડેને ફરી પડકાર ફેંક્યો છે અને એનસીબીની કાર્યવાહી તથા ભાજપના...
અભિનેત્રી અનન્યા પાંડેનાં ઘર પર NCBનાં દરોડા
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (બોલીવુડ)માં ડ્રગ્સના વ્યાપેલા દૂષણનો પર્દાફાશ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારે ઝપાટો બોલાવ્યો છે. આજે એજન્સીના અધિકારીઓએ યુવા અભિનેત્રી અનન્યા પાંડેનાં અત્રે...