Tag: Narayan Rane
દિશા સાલ્યાનની હત્યાનો સીબીઆઈને-પુરાવો આપીશઃ નિતેશ રાણે
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં જાહેરાત કરી હતી કે દિશા સાલ્યાને આત્મહત્યા નહોતી કરી, પણ એની હત્યા કરવામાં...
કેન્દ્રીય-પ્રધાન નારાયણ રાણે, પુત્ર સામે પોલીસ FIR
મુંબઈઃ બોલીવુડના સ્વ. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર તરીકે કામ કરનાર દિશા સાલ્યાનનાં મુંબઈમાં ભેદી સંજોગોમાં થયેલા મૃત્યુ વિશે ખોટી માહિતી કથિતપણે ફેલાવવા બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને...
‘થપ્પડ’ કમેન્ટઃ નારાયણ રાણેની રત્નાગિરી-પોલીસે ધરપકડ કરી
રત્નાગિરીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને 'થપ્પડ મારવી જોઈએ' એવી ટિપ્પણ કરનાર કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નારાયણ રાણેની રત્નાગિરી પોલીસે આજે ધરપકડ કરી છે. રાણેએ ધરપકડ નિવારવા માટે...
રાણેને પ્રધાનમંડળમાંથી દૂર કરોઃ શિવસેના (પીએમ મોદીને)
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ‘થપ્પડ મારવી જોઈએ’ એવું નિવેદન કરવા બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વિરુદ્ધ શિવસેના પાર્ટીએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી છે અને...
રોગચાળામાં જન-આશીર્વાદ-યાત્રાઃ NCPએ ભાજપની ઝાટકણી કાઢી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ એમ કહીને ભારતીય જનતા પાર્ટીની ઝાટકણી કાઢી છે કે દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાની ત્રીજી લહેરનું જોખમ માથે ઝળૂંબે છે ત્યારે કેટલીક...
મોદી કેબિનેટનું વિસ્તરણઃ માંડવીયા, રૂપાલાને કેબિનેટ દરજ્જો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. નવા 43 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કેબિનેટ કક્ષાના 15 સભ્યો તથા 28 રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ...
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ભાજપ હજી પણ...
મુંબઈ - મહારાષ્ટ્રમાં ચાર મુખ્ય પક્ષો - ભારતીય જનતા પાર્ટી, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સરકાર રચવામાં નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ...
નારાયણ રાણેની દિલ્હીની મુલાકાત નિષ્ફળ ગઈ? તેઓ...
મુંબઈ - કોંગ્રેસ પાર્ટી છોડીને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ વિસ્તારના દિગ્ગજ ગણાતા નેતા નારાયણ રાણે મેદાનમાં આવી ગયા છે. એમણે શાસક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના પ્રયાસો કરી જોયા છે, પણ...
કોંગ્રેસ છોડી દેનાર નારાયણ રાણે સોમવારે દિલ્હીમાં...
મુંબઈ - કોંગ્રેસની મહારાષ્ટ્રની નેતાગીરીથી નારાજ થઈને એ પાર્ટીમાંથી રાજીનામું આપનાર નારાયણ રાણે આવતીકાલે સોમવારે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહને મળવાના છે.
રાણે ભાજપમાં જોડાશે એવી ઘણા...