Tag: Maldives
ભારતીય રેલવે જલદી નેપાળ, બંગલાદેશ સાથે જોડાશે
નવી દિલ્હીઃ ભારત જલદી નેપાળની સાથે ટૂંક સમયમાં બે રેલવે માર્ગે જોડાશે અને બંગલાદેશની સાથે ક્નેક્ટિવિટી માટે છ રેલવે નેટવર્ક સાથે જોડાશે, એમ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ એક અગ્રણી...
વિક્કી-કેટ લગ્ન પછી હનીમૂન માટે માલદીવ્ઝ જશે?
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કી કૌશલે રાજસ્થાનમાં રોયલ લગ્ન પછી કપલે વિદેશ જવાનું આયોજન કર્યું છે. બંનેનાં લગ્ન નવ ડિસેમ્બરે થવાનાં છે. આ લગ્નમાં પરિવાર અને નજીકના...
ભારતીય-પર્યટકો માટે માલદીવ 15-જુલાઈથી ફરી ખુલ્લું મૂકાશે
માલેઃ ટાપુરાષ્ટ્ર માલદીવની સરકારે જાહેરાત કરી છે કે તે આવતી 15 જુલાઈથી પોતાની સરહદોને દક્ષિણ એશિયાના દેશોના લોકોના પ્રવેશ માટે ખુલ્લી મૂકશે. આમાં ભારતનો પણ સમાવેશ કરાયો છે. આ...
કોરોનાના કેસ વધી જતાં ભારતીયોને માલદીવમાં નો-એન્ટ્રી
માલેઃ માલદીવની સરકારે જાહેરાત કરી છે કે કોરોનાવાઈરસ રોગચાળાના કેસ વધી ગયા હોવાથી 13મેથી તે ભારતમાંથી તથા દક્ષિણ એશિયાના અન્ય દેશોમાંથી આવવા માગતા પર્યટકોને વિઝા આપવાનું હાલપૂરતું બંધ કરે...
વેક્સિન ડિપ્લોમસી, વેક્સિન મૈત્રીઃ ભારતે ચીનને હરાવ્યું
નવી દિલ્હીઃ જાગતિક મહાબીમારી કોરોના વાઈરસ સામેની લડાઈમાં કેટલાક નાના પડોશી દેશોને મદદ કરવાના આપેલા વચનનું ભારત પાલન કરી રહ્યું છે. ભારત સરકાર તરફથી માલદીવ, ભૂટાન અને બાંગલાદેશને કોવિશીલ્ડ...
વિશ્વની સૌથી મોટી રસીકરણ-ઝુંબેશઃ દુનિયાભરમાં ભારતની વાહ-વાહ
લંડનઃ કોરોના વાઈરસ જાગતિક મહાબીમારી સામેના જંગમાં ભારત સરકારે ગઈ 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના-વિરોધી રસીકરણ કાર્યક્રમનો સફળતાપૂર્વક આરંભ કરી દીધો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દુનિયાભરમાંથી અનેક...
મિશન સાગરઃ 580 ટન ખાદ્યસામગ્રી સાથે નેવી...
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે જણાવ્યું છે એનું 'INS કેસરી' જહાજ 'મિશન સાગર' યોજના હેઠળ માલદીવ માટે 580 ટન ખાદ્યસામગ્રી લઈને ગઈ કાલે માલે પાટનગર શહેર પહોંચ્યું હતું. ભારત સરકાર...