Tag: Mahashivratri 2020
શિવ નિરાકાર છે તેવું શા માટે કહેવાય...
શિવ પુરાણના મત મુજબ શિવ એક અગ્નિ પુંજ છે. એક દિવસ એ અગ્નિ પુંજ નળાકાર સ્વરૂપમાં વિસ્તરતો ગયો અને એક પ્રચંડ વિસ્ફોટ થતા તેમાંથી સમગ્ર વિશ્વની સ્થાપના થઇ.જો બ્રહ્માંડની...
જીવ અને શિવના મિલનનું પર્વ એટલે મહા...
શિવરાત્રિનું પર્વ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ઊજવાય છે. શિવરાત્રિ એટલે શિવ+રાત્રિ એમ બે શબ્દો સંકળાયેલા છે. તેને શંકરરાત્રિ કહેવાતી નથી. આમ તો શિવરાત્રિ દર મહિનાની વદ ચૌદસે...