Tag: Karma
બ્રહ્માંડનું સંચાલન કઈ રીતે થાય છે?
ધર્મ, કર્મ, પ્રેમ અને જ્ઞાન! બ્રહ્માંડનું કણ કણ આ ચાર લાક્ષણિકતાઓને સતત પ્રતિબિંબિત કરે છે.
ધર્મ એટલે શું?: ધર્મ એટલે સ્વભાવ. સૃષ્ટિમાં સજીવ-નિર્જીવ સહુનો એક નિશ્ચિત સ્વભાવ હોય છે. મનુષ્યનો...
જેવું કર્મ તેવું ફળ
આ કેટલી સુંદર વાત છે કે હું કંઈક કરીશ તો તેનું સારું કે ખોટું ફળ મને તો મળશે જ. જ્યારે આપણે અન્ય લોકો માટે કંઇક કરીએ છીએ ત્યારે તેનું...
મુક્તિ અને કર્મ – કર્મોથી બંધાયેલા છીએ...
સદગુરુ સમજાવે છે કે કેવી રીતે કર્મ, ક્રિયા વિશે નથી, પરંતુ ક્રિયાની પાછળના સંકલ્પ વિશે છે. જો આપણે પરિસ્થિતિમાં ફક્ત જરૂરી કાર્ય કરીએ, તો તેમાં કોઈ કર્મ શામેલ નથી....
શ્રેષ્ઠ વિચાર અને કર્મ
(બી.કે. શિવાની)
ઘણા લોકો ડાયરી લખે છે. આપણે પણ દરરોજ રાત્રે સુતા પહેલા 5-10 મિનિટનો સમય કાઢી આખા દિવસમાં શું થયું તેનો ચાર્ટ લખીએ. આજે મારી સાથે આવું થયું તેવું...
વિચારોને આધારે કર્મનું ફળ
(બી.કે. શિવાની)
આખો દિવસ મેં નકારાત્મક અને નબળા વિચારો કર્યા, બીજા લોકોની ખામીઓ જ જોઈ તેમના દુર્ગુણોનું વર્ણન કરતાં મારી પોતાની જ શક્તિ ધીમે-ધીમે ઓછી થતી જતી જતી હવે તો ખલાસ પણ થઈ ગઈ, અને પરિણામે હવે તો મારો સ્વભાવ પણ આવો ચીડિયો ને ગુસ્સાવાળો બની ગયો. આની શરૂઆત ક્યાંથી થઇ? મારા પોતાના વિચારોથી. હવે...
કર્મ અને નસીબના લેખાંજોખાં: જન્મકુંડળી બોલે છે..
જ્યોતિષ ખરેખર જોઈએ તો આધ્યાત્મિક વિષય છે, જ્યોતિષમાં તર્ક સાથે શ્રદ્ધા જોવા મળશે. ગણિત સાથે કથાઓ જોવા મળશે, ભૂગોળ અને ખગોળ સાથે સામાજિક રીતરિવાજ પણ જાણવા મળશે. જ્યોતિષમાં સાયકોલોજી...
જો કર્મની અસર હોય તો વાસ્તુ નિયમો...
જયારે ધર્મનો નાશ થાય છે ત્યારે ઈશ્વર પૃથ્વી પર આવે છે. આવું સહુ માને છે. અને જયારે કઈ પણ ખોટું થાય ત્યારે વ્યક્તિને વિચાર આવે કે,” ઈશ્વર હવે ક્યારે...
જાણો- કર્મ અને મોક્ષનો સાચો માર્ગ સાથે...
કર્મ... એક એવો શબ્દ કે જે પ્રત્યેક સજીવના જીવન સાથે જોડાયેલો છે. આપણા વડવાઓ કહેતાં કે કર્મની ગતિ ન્યારી છે. આપણે વાત કરીશું કર્મ અને મોક્ષની અને સાથે જ...