Tag: Indian Railways
ભારતીય-રેલવેનું ખાનગીકરણ કરાશે? રેલવેપ્રધાને ચોખ્ખી ના પાડી
નવી દિલ્હીઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવ્યા પછી અનેક સરકારી કંપનીઓ અને સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા ટાટા ગ્રુપને વેચી દેવાઈ છે અને એ જ...
નારીશક્તિઃ સુરેખા યાદવ ‘વંદે ભારત’ ટ્રેન ચલાવીને...
મુંબઈઃ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાનાં નિવાસી સુરેખા યાદવ ભારતનાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ 'Loco પાઈલટ' બન્યાં છે. એમણે ગઈ કાલે સોલાપૂરથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)...
રેલવે-બજેટ-2023-24: અધૂરી યોજનાઓ પૂરી કરવા પર ધ્યાન...
નવી દિલ્હીઃ આવતી 1 ફેબ્રુઆરીએ ભારતનું વર્ષ 2023-24 માટેનું વાર્ષિક સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરાશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તે જ બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરશે....
1,000 નાના સ્ટેશનોનું નૂતનીકરણ કરાશે
નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે સ્ટેશનોનું રીડેવપલમેન્ટ કરવાની હાથ ધરેલી જંગી યોજના અંતર્ગત આવનારા વર્ષોમાં દેશભરમાં 1,000થી પણ વધારે નાના સ્ટેશનોને આધુનિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું છે. આ કામગીરી 'અમૃત...
નવાવર્ષનું સ્વાગતઃ મધરાત બાદ વિશેષ લોકલ-ટ્રેનો દોડાવાશે
મુંબઈઃ નવા વર્ષનું સ્વાગત કરવા માટે શહેરીજનો પૂર્વ મધ્યરાત્રીએ મોટી સંખ્યામાં ફરવા નીકળતા હોવાથી તેમની રાહત માટે પશ્ચિમ અને મધ્ય રેલવે દ્વારા વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવનાર છે. લોકો...
ટ્રેનમાં આ ચીજવસ્તુઓ સાથે રાખશો તો થશે...
નવી દિલ્હીઃ ભારતીય યાત્રીઓ ટ્રેનમાં આવતા-જતા હંમેશાં બસ અને ફ્લાઇટની તુલનાએ વધુ સામાન લઈ જતા હોય છે. જોકે હવે વધારાનો સામાન દેખાશે તો ટિકિટચેકર તમારી પર દંડ પર લગાવી...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ મહારાષ્ટ્રમાં 98% જમીન પ્રાપ્ત
મુંબઈઃ રેલવે મંત્રાલયે એવો દાવો કર્યો છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતીય રેલવેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોટું બળ પ્રાપ્ત થયું છે. મહારાષ્ટ્રમાં આ યોજના માટે 98 ટકાથી...
મુંબઈ-અમદાવાદ વચ્ચે પાટા પર વાડ બાંધવામાં આવશે
મુંબઈઃ 'વંદે ભારત' જેવી સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ છે અને એવી વધુ ટ્રેનો સેવામાં ઉતારવામાં આવનાર છે ત્યારે રેલવે બોર્ડે નક્કી કર્યું છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની આખી...
ટ્રેનોમાં ખાદ્યપદાર્થોની યાદી ગ્રાહકલક્ષી બનાવાશે
મુંબઈઃ રેલવે બોર્ડે કેટરિંગ અને પર્યટન બાબતોને લગતી તેની પેટા-કંપની IRCTCને ટ્રેનોમાં પ્રવાસીઓને પીરસવામાં આવતા ભોજનની યાદીને ગ્રાહકોને અનુકૂળ હોય એવી બનાવવાની (કસ્ટમાઈઝ કરવાની) છૂટ આપી છે. આને લીધે...