Tag: Indian Railways
રેલવેપ્રધાને ‘રેલવે માટે સ્ટાર્ટઅપ્સ’ યોજના લોન્ચ કરી
નવી દિલ્હીઃ મોદી સરકાર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય રેલવેએ સ્ટાર્ટઅપ અને અન્ય કંપનીઓની ભાગીદારીના માધ્યમથી સંશોધન (ઇન્નોવેશન)માં એક પહેલ કરી છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલવે...
IRCTCની ‘શ્રી રામાયણ યાત્રા’ 21 જૂનથી શરૂ...
નવી દિલ્હીઃ ભારતીય રેલવે (IRCTC) ‘શ્રી રામાયણ યાત્રા’નું 18 દિવસનું ટુર પેકેજ 21 જૂનથી શરૂ કરી રહી છે. આ ટુર પેકેજમાં રેલવે શ્રીરામથી જોડાયેલાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે. રેલવે...
રેલવે-પોલીસે 502-બાળકોને ઉગાર્યા, માતા-પિતા સાથે પુનર્મિલન કરાવ્યું
મુંબઈઃ અત્રે મધ્ય રેલવે વિભાગના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દળે ગવર્મેન્ટ રેલવે પોલીસ તથા અન્ય રેલવે કર્મચારીઓની મદદથી મોટી કામગીરી બજાવીને છેલ્લા ચાર મહિનામાં 502 બાળકોને ઉગાર્યા છે. રેલવે...
અમુક ટ્રેનોમાં બેડરોલ સેવાઓ ફરી શરૂ કરાઈ
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ લાંબા અંતરની કેટલીક પેસેન્જર ટ્રેનોમાં એરકન્ડિશન્ડ વર્ગમાં તેમજ રાતની સફર કરનાર પ્રવાસીઓને બ્લેન્કેટ, ચાદર, તકીયો, બેડરોલ જેવી ચીજવસ્તુઓ પૂરી પાડવાનું ફરી શરૂ કર્યું છે. આ...
દાહોદ, પંચમહાલમાં મોદીના હસ્તે વિકાસયોજનાઓનું લોકાર્પણ, ખાતમુહૂર્ત
દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દાહોદ અને પંચમહાલ જિલ્લાઓના આદિવાસી વિસ્તારો માટે કુલ રૂ. 22,000 કરોડની કિંમતની વિકાસ યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે. જે યોજનાઓનું આજે લોકાર્પણ...
મુંબઈ-ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ જોડાશે
મુંબઈઃ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ઝોને મુંબઈ સેન્ટ્રલ અને ગુજરાતના પાટનગર ગાંધીનગર વચ્ચે દોડાવાતી 12009/10 શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ જોડવાનો નિર્ણય લીધો છે. આ કોચ 11 એપ્રિલથી...
રેલવેનું ખાનગીકરણ નહીં કરાય; તમામ સંપત્તિ સરકારની
નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભા બાદ રાજ્યસભામાં પણ જાહેરાત કરી દીધી છે કે ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. રેલવે સેવાનું ખાનગીકરણ કરવાનો સરકારનો કોઈ વિચાર...
રેલવે વ્યૂહાત્મક ક્ષેત્ર છે, ખાનગીકરણની યોજના નથીઃ...
નવી દિલ્હીઃ રેલવેના ખાનગીકરણનો કોઈ સવાલ જ નથી અને એ વિશે કરવામાં આવેલી બધી વાતો કાલ્પનિક છે, એમ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું. રેલવેના ટ્રેક, સ્ટેશન્સ, ઓવરહેડ કેબલ્સ,ટ્રેન...
ભારતીય રેલવેની સૌથી લાંબી ટનલ જમ્મુ-કાશ્મીરમાં
શ્રીનગરઃ કાશ્મીર ખીણની સાથે એકીકૃત થવા માટે દેશનું સપનું 2023 સુધી સાકાર થશે, કેમ કે કાશ્મીર રેલવે પ્રોજેક્ટ ભારતીય રેલવે સાથે જોડાવા માટે તૈયાર થવામાં છે. આ પ્રોજેક્ટ દેશમાં...
મુંબઈથી શિર્ડી માત્ર 1-કલાક-10-મિનિટમાં પહોંચાશે
મુંબઈઃ બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના જો પાર પડશે તો મુંબઈનાં સાઈબાબા ભક્તો શિર્ડી યાત્રાધામ ખાતે માત્ર 1 કલાક અને 10 મિનિટમાં પહોંચી શકશે. હાલ મુંબઈ-શિર્ડી સુપરફાસ્ટ ટ્રેન બંને...