Tag: Home Ministry
ચૂંટણી પંચે રાજ્ય સરકારને, ગૃહ વિભાગને નોટિસ...
અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા ચૂંટણી પંચ રાજ્ય સરકારથી ખફા છે. ચૂંટણી પંચને અત્યાર સુધી ચૂંટણી સાથે જોડાયેલા ટ્રાંસફર અને પોસ્ટિંગનો રિપોર્ટ નથી મળ્યો. પંચને રિપોર્ટ ન મળવાના...
‘ટીમ ઈન્ડિયા માટેનો એ નિર્ણય કેન્દ્રિય ગૃહમંત્રાલય...
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, 'આવતા વર્ષે નિર્ધારિત ODI એશિયા કપ સ્પર્ધામાં રમવા માટે ભારતીય ટીમે પાકિસ્તાન જવું કે નહીં એ નિર્ણય કેન્દ્રીય ગૃહ...
દેશભરમાં NRC લાગુ કરવાની હિલચાલ શરૂ
નવી દિલ્હીઃ બે વર્ષ પહેલાં સંસદમાં જેને મંજૂરી આપવામાં આવી હતી તે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) કાયદાના મામલે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો. તે ઉપરાંત તે વખતે દેશમાં...
ત્રાસવાદ-વિરોધી કાયદા હેઠળ PFI પર પાંચ-વર્ષનો પ્રતિબંધ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગઈ કાલે રાતે એક મહત્ત્વનો નિર્ણય લઈને પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સંગઠન, તેને સંલગ્ન જૂથો અને સંગઠનો, એના સહયોગીઓ તથા મોરચાઓ (ફ્રન્ટ)ને ગેરકાયદેસર સંગઠનો...
દેશમાં વર્ષ 2021માં દૈનિક સરેરાશ 86 બળાત્કાર...
નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2021માં કુલ બળાત્કાર 31,677 કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2020માં કુલ 28,046 બળાત્કારના કેસ નોંધાયા હતા અને વર્ષ 2019માં 32,033 બળાત્કારના કેસો નોંધાયા હતા,...
હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા ના અપાતાં પાકિસ્તાન પરત...
જેસલમેરઃ શરણાર્થીઓ (રેફ્યુજીઓ)ને નાગરિકતા આપવા માટેના સરકારના આકરા નિયમોને કારણે પાકિસ્તાની હિન્દુ રેફ્યુજીઓ પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. આ હિન્દુઓ ત્યાંના અત્યાચારોને કારણે પાકિસ્તાનથી ભારતમાં આવવા માગતા હતા. જોકે...
રાજકીય આરોપ લગાવનારાઓએ મોદીજીની માફી માગવી જોઈએઃ...
નવી દિલ્હીઃ ગુજરાતનાં રમખાણો પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગૃહપ્રધાન અમિત શાહે ચુપકીદી તોડતાં કહ્યું હતું કે આ મામલે લાંબી લડત પછી સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. તેમણે...
રાષ્ટ્રપતિપદની ચૂંટણી 18 જુલાઈએ? : ત્રીજા ECની...
નવી દિલ્હીઃ દેશને બે મહિનામાં નવા રાષ્ટ્રપતિ મળવાના છે. દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાવાની સંભાવના છે, એમ સૂત્રો કહે છે. જોકે ચૂંટણી પંચ આગામી સપ્તાહે આ ચૂંટણી માટે...
ત્રણ-વર્ષના અંતરાલ બાદ જેટ એરવેઝ ફરી ઉડાન...
નવી દિલ્હીઃ જેટ એરવેઝ ફરી એક વાર ઉડાન ભરવા સજ્જ છે. કેન્દ્રીય ગૃહપ્રધાને જેટ એરવેઝને સુરક્ષા માટેની મંજૂરી આપી દીધી છે. જેથી હવે જેટ આવતા મહિનાથી વેપારી ધોરણે ફ્લાઇટ...
સુરક્ષા ચૂકઃ ચન્નીએ PM મોદી સામે આગ...
ચંડીગઢઃ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે મોટી ચૂક થઈ હતી, એ મામલો હાલ ઠંડો પડે એવી કોઈ શક્યતા નથી, કેમ કે રાજ્યના મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ...