Home Tags Families

Tag: families

અમદાવાદ : રાજસ્થાની પરિવારોએ ગેર મહોત્સવ ધામધૂમ...

ગેર મહોત્સવ : હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્તર ભારતમાં ઘણી જગ્યાઓએ જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. રાજસ્થાનના કેટલાક ભાગમાં હોળી ધૂળેટીમાં ગેર ઉત્સવ મનાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં પૂર્વ અને...

જોશીમઠમાં અસરગ્રસ્ત-પરિવારોને દોઢ-દોઢ લાખની વચગાળાની આર્થિક મદદ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના જોશીમઠ નગરમાં જમીન ધસી પડવાની સમસ્યાના સંદર્ભમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે તે વિસ્તારના અત્યાર સુધીમાં 99 અસરગ્રસ્ત પરિવારોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે...

જોશીમઠમાં વિકાસલક્ષી બાંધકામો અટકાવી દેવાયા; અસરગ્રસ્ત પરિવારોનું...

જોશીમઠઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગર, જેને બદ્રીનાથ ધામનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે, ત્યાં હાલ વ્યાપક પણે વિકાસકાર્યો ચાલી રહ્યા છે. એને કારણે જોશીમઠમાં ઠેરઠેર જમીન ધસી પડવાની, અનેક...

નાશિક: બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ, 2ના મોત,...

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલી પોલી ફિલ્મ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો...

દિલ્હીમાં 80% પરિવારો ઝેરી હવાના પ્રદૂષણની ઝપટમાં

નવી દિલ્હીઃ 'લોકલસર્કલ્સ'નામના એક કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણ પરથી માલુમ પડ્યું છે કે દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રીજન)માં 80 ટકા પરિવારોમાં ઓછામાં ઓછા એક સભ્ય...

પીડિત-પરિવારોને વળતર ચૂકવવાનો કોલકાતા મેટ્રોને સરકારનો આદેશ

કોલકાતાઃ શહેરના મધ્ય ભાગમાં આવેલા બોવબાઝાર વિસ્તારમાં હાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર માટે મેટ્રો રેલવેનું બાંધકામ ચાલી રહ્યું છે. એને કારણે મોહલ્લાના કેટલાક મકાનો-ઘરની દીવાલોમાં તિરાડ પડી ગઈ છે. રહેવાસીઓ ચિંતિત...

તમામ પરિવારોને 300 યુનિટ વીજળી મફત અપાશેઃ...

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં દુંદુભિ વાગવા માંડ્યાં છે. રાજકીય પક્ષો મતદાતાઓને આકર્ષવા દાવપેચ અજમાવવા માંડ્યા છે. દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સુરતની મુલાકાતે છે,...

182 કશ્મીરી-પંડિતોને હરિયાણામાં જમીનના પ્લોટ સુપરત કરાયા

ચંડીગઢઃ 1991 અને 1993 વર્ષો દરમિયાન હરિયાણાના ઝજ્જરમાં જમીન ખરીદનાર કશ્મીરી પંડિત પરિવારો માટે 30 વર્ષ લાંબી રાહનો આજે અંત આવી ગયો. હરિયાણાની સરકારે એમને તે પ્લોટના માલિકી હક...

ક્રિકેટરો સાથે એમનાં પરિવારજનો પણ ઈંગ્લેન્ડ જઈ...

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે આવતી 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટેસ્ટ મેચ રમાવાની છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસે...

13-લાખ કર્મચારીઓને કોરોના-રસીઃ રિલાયન્સે શરૂ કરી વિશાળ-ઝુંબેશ

મુંબઈઃ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ દેશમાં ખાનગી સ્તરે સૌથી મોટી કોરોનાવાઈરસ રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે. એક નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે, દેશના 880 શહેરોમાં...