Tag: ELECTRICITY
મુંબઈમાં અઢી કલાક સુધી વીજળી વેરણ રહી
મુંબઈઃ મહાનગર મુંબઈ, ઉપનગરો, પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં આજે સવારે પાવર ગ્રીડમાં મોટી ટેકનિકલ ખામી ઊભી થતાં લગભગ 10 વાગ્યાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. એને કારણે કોરોના...
ફ્રાંસમાં વીજપુરવઠો ખોરવાતાં ટ્રેનોમાં હજારો પેસેન્જરો ફસાયા
પેરિસઃ દક્ષિણ-પશ્ચિમી ફ્રાંસમાં વીજળી પુરવઠો ખોરવાતાં હજારો પેસેન્જરોને આખી રાત TGV ટ્રેનો (ટ્રેનો આખી રાત)માં ફસાઈ ગયા હતા. તેઓ ભૂખ્યા તરસ્યા અને તાજી હવા માટે તરસી ગયા હતા. જેથી...
કોરોનાનો પ્રકોપઃ મુંબઈ સંપૂર્ણ બંધ, 31 માર્ચ...
મુંબઈઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસનો રોગચાળો વધુ ફેલાતા મહારાષ્ટ્ર સરકારે 31 માર્ચ સુધી મુંબઈ મહાનગર પ્રદેશ (મુંબઈ મેટ્રોપોલિટન રીજન) સહિત રાજ્યના ચાર શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત...
મહારાષ્ટ્રનું બજેટઃ કિસાનોને રાહત અપાઈ, પેટ્રોલ-ડિઝલ મોંઘું...
મુંબઈઃ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસની સંયુક્ત સરકાર - મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (એમવીએ) સરકારે તેનું પહેલું બજેટ આજે અહીં રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું. આ બજેટમાં કિસાનો માટે...
પાવરની પરિક્રમા : વાયરથી વાયરલેસ સુધી
ઇલેક્ટ્રિક ઉપકરણોનો છેલ્લા બે-ત્રણ દસકામાં ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે ગૂંચવાડા ભર્યા વાયરીંગથી ઘરની છતો અને સોકેટ્સ, પ્લગ્સ તથા સ્વીચોથી દીવાલો ભરાઈ ગઈ છે. ઘર-વપરાશ કે ઓફીસ...
નવું વીજળી મીટર, જેટલું કરાવશો રીચાર્જ તેટલો...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારનો દેશભરમાં 30 કરોડ જેટલા સ્માર્ટ મીટર લગાવવાનો પ્લાન છે. હકીકતમાં સરકાર વીજ ચોરી રોકવાના ઉદ્દેશ્યથી ત્રણ વર્ષમાં દેશના ઘરઘરમાં મીટર બદલવાની યોજના...
ફોની વાવાઝોડાનો મરણાંક 41; ઓડિશામાં વીજપુરવઠો પૂર્વવત્...
પુરી (ઓડિશા) - ચક્રવાતી વાવાઝોડું ફોની, જે ગઈ 3 મેએ ઓડિશાનાં પૂર્વીય સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું, તે સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 41 થયો છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો...
પાવર સેક્ટરમાં સંકટ, ત્રણ લાખ કરોડ રુપિયા...
નવી દિલ્હીઃ રાજ્યો દ્વારા છેલ્લાં ઘણાં મહિનાથી વીજળીના બિલની ચૂકવણી ન કરી શકવાના કારણે કંપનીઓ પર સંકટ ઉભુ થયું છે. વીજળી મંત્રાલયના પ્રાપ્તિ પોર્ટલ અનુસાર જીએમઆર અને અદાણી સમૂહની...
1 એપ્રિલથી વીજળી કપાત પર લાગશે દંડ,...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર જલ્દી જ પાવર ટ્રાફિક પોલિસીને મંજૂરી આપી શકે છે. આ અંતર્ગત 1 એપ્રિલથી વીજળી વિતરણ કંપનીઓ પર અઘોષિત વીજળી કપાત કરવા પર દંડ લગાવવામાં આવશે....
સરકારનું નાક દબાવી યુનિટદીઠ 80 પૈસાનો વધારો...
અમદાવાદઃ સરકારે અદાણી, એસ્સાર અને ટાટા કંપની પાસેથી ખરીદાતી વીજળીના પ્રવર્તમાન વીજદરમાં પ્રતિ યુનિટ 40 થી 50 પૈસા સુધીનો વધારો કરવાને મંજૂરી આપી છે. મહત્વનું છે કે કોલસામાં ભાવ...