Tag: Coronavirus crisis
સપ્ટેમ્બર સુધી કોરોના રોગચાળો ખતમ થવાની શક્યતા
નવી દિલ્હીઃ કોરોના રોગચાળો દેશમાં ક્યારે ખતમ થશે, એ સવાલ સૌકોઈના મનમાં છે. સરકાર કોઈ દાવો કરી નથી રહી, પણ આરોગ્ય મંત્રાલયના બે વરિષ્ઠ નિષ્ણાતો ડો. અનિલકુમાર અને ડો....
18 મેથી લોકડાઉન-4 લાગુ થશે; 20 લાખ...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને લંબાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે. આ લોકડાઉન હાલ અમલમાં રહેલા લોકડાઉનની મુદત 17 મેએ પૂરી...
કોરોના વોરિયર્સને અનોખી સલામી…
મુંબઇઃ મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે અને લંબાયેલો લોકડાઉન ૩મે પછી પણ ચાલુ રહેવાની શક્યતા છે ત્યારે રોટરી ક્લબ ઓફ વર્સોવા એવી એક સંસ્થા છે, જેણે...
કોરોના બાદ સૌથી વધુ ચર્ચામાં આર્થિક મંદી...
ભારતના આર્થિક વિકાસની ગાડીને પૂરપાટ દોડાવવામાં ચીન નિમિત્ત બનશે !
'મેક ઈન ઈન્ડિયા'ને સાર્થક કરવાનો અવસર
ચીનનું પતન ભારતના વિજયનું વિઝન બની શકે છે, હાલ જયારે યુએસએ , જર્મની, જપાન સહિત...
ચીનના વેટ માર્કેટને બંધ કરવા અમેરિકી સાંસદોની...
વોશિંગ્ટનઃ કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાયો તેના માટે કથિત રીતે ચીનના વેટ માર્કેટને દોષિત માનવામાં આવે છે. ચીનમાં સ્થિતિ સુધર્યા બાદ હવે ફરીથી વેટ માર્કેટને ખોલી દેવામાં આવ્યું છે. ત્યારે...
ભારતે આવશ્યક દવાઓ શ્રીલંકા મોકલી; પ્રમુખ ગોટબાયાએ...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળો દુનિયાભરમાં ફેલાયો છે. દક્ષિણ એશિયામાં પણ આ રોગનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ભારત અનેક દેશોને પોતાનાથી શક્ય મદદ કરી રહ્યું છે.
ભારત સરકારે પડોશી...
ગુજરાતનાં ચાર શહેરોમાં લોકડાઉનઃ લોકો પાલન નહીં...
અમદાવાદઃ ગુજરાતનાં ચાર મોટાં શહેરો- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી ત્રણ દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધીને 29 થતાં સાવચેતીરૂપે આ શહેરોમાં લોકડાઉન કરવામાં...
વિશ્વ કોરોના સામે લડે છે ને કિમ...
પ્યોંગયાંગ: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉને મિસાઈલ પરીક્ષણ કરાવ્યું છે. આ મિસાઈલનોના પરીક્ષણ દરમ્યાન કિમ પોતે ત્યાં હાજર...