Tag: Chief Justice Of India
પુરીમાં જગન્નાથ રથયાત્રા કાઢવાની સુપ્રીમ કોર્ટે મનાઈ...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો થયો હોવાને કારણે ઓડિશાના પુરી યાત્રાધામ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા પર સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી દીધી છે. રથયાત્રા 23 જૂને...
ગોગોઈ પહેલાં આ રિટાયર્ડ જજ પણ રાજયસભામાં...
દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા માટે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અને વિપક્ષના કેટલાય પક્ષના નેતાઓએ તેમની નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા છે. જોકે આવું...
CAA પર હાલ સ્ટે ઓર્ડર આપવાની સુપ્રીમ...
નવી દિલ્હી - નાગરિકતા સુધારિત કાયદા (CAA) મામલે કેન્દ્ર સરકારને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. CAA તથા નેશનલ પોપ્યૂલેશન રજિસ્ટર (NPR)ના અમલ સામે સ્ટે ઓર્ડર આપવાનો કોર્ટે આજે...
ક્યારેક ખેડૂતોના લડવૈયા રહેલા ચીફ જસ્ટીસ શરદ...
નવી દિલ્હીઃ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સોમવારે દેશના 47માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. જસ્ટિસ બોબડે સીજેઆઈ રંજન ગોગોઇના અનુગામી...
સુપ્રીમ કોર્ટે દેશના વડા ચીફ જસ્ટિસના કાર્યાલયને...
નવી દિલ્હી - સુપ્રીમ કોર્ટે આજે ઠેરવ્યું છે કે દેશના ચીફ જસ્ટિસનું કાર્યાલય 'પબ્લિક ઓથોરિટી' છે અને તે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ (RTI)ના દાયરા હેઠળ આવે છે.
ચીફ જસ્ટિસ રંજન...
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નિવૃત્તિ પછી ક્યાં...
નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ રિટાયરમેન્ટ બાદ અસમના ગુવાહાટીમાં શિફ્ટ થઈ શકે છે. ત્યાંની હાઈકોર્ટે તેમની સાથે જોડાયેલો એક પ્રસ્તાવ પારિત કર્યો છે. આમાં સીજેઆઈને રિટાયરમેન્ટ...
ન્યાયમૂર્તિ શરદ બોબડે નિમાયા દેશના નવા ચીફ...
નવી દિલ્હી - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેને ભારતના નવા 47મા વડા ન્ચાયમૂર્તિ તરીકે આજે નિયુક્ત કર્યા છે.
મૂળ નાગપુરના અને 63 વર્ષના જસ્ટિસ બોબડે વડા ન્યાયમૂર્તિ રંજન...
જજોની નિયુક્તિ પર કાયદા મંત્રાલયની દખલથી CJI...
નવી દિલ્હી- RBI અને CBI સાથે ખેંચતાણ બાદ હવે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની નારાજગી સહન કરવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ CJI રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટ...
જજોની રજાઓ પર CJI ગોગોઈએ લગાવ્યો બેન:...
નવી દિલ્હી- ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો પદભાર સંભાળ્યા બાદ CJI રંજન ગોગોઈએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાઈકોર્ટના વરિષ્ઠ જજો સાથે વાત કરી હતી અને તમામને કોર્ટના કામ પૂરાં કરવા પર...
દેશમાં વકીલો અને જજોની સંખ્યા વધારવાની જરુર:...
નવી દિલ્હી- દેશના નવા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ દેશમાં ઓછા વકીલો અને ન્યાયાધીશોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોર્ટમાં આવનારા કેસની સંખ્યા ઘણી વધારે છે...