Tag: case
લાલુ યાદવની CBIએ અઢી કલાકની પૂછપરછ કરી
જમીનના બદલામાં નોકરીના મામલામાં સીબીઆઈની ટીમે આજે લાલુ યાદવને દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર પૂછપરછ કરી. આશરે 2.30 સુધી લાલુ યાદવ દ્વારા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. સોમવારે સીબીઆઈએ પટનામાં...
મુન્દ્રા પોર્ટ પર 3000 કિલો હેરોઈન ઝડપાયાના...
NIA એ સોમવારે ગુજરાતના મુંદ્રા બંદર પર આશરે 3000 કિલો હેરોઈન જપ્ત કરવાના કેસમાં બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી. NIAએ કહ્યું કે આ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી ઈરાનના બંદર અબ્બાસ થઈને...
કોર્ટમાંથી હસતી હસતી બહાર આવી રાખી, કહ્યું-...
રાખી સાવંત છેલ્લા ઘણા દિવસોથી પોતાના અંગત અને પરિણીત જીવનના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના પતિ આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તેની...
રાખી સાવંત પર હુમલા મામલે આદિલ દુર્રાનીની...
રાખી સાવંતે તેના પતિ આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આદિલને કસ્ટડીમાં લીધો હતો. આદિલને પકડીને મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. રાખીએ આરોપ...
કાંઝાવાલા કેસમાં 11 પોલીસકર્મી સસ્પેન્ડ, ફરજમાં બેદરકારીનો...
દિલ્હીના કાંઝાવાલા કેસમાં 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓ પર ફરજમાં બેદરકારીનો આરોપ છે. જે રૂટ પર આ ઘટના બની હતી તેના પર તૈનાત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી...
કાંઝાવાલા કેસઃ અમિત શાહે 12 કિમી સુધી...
ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કાંઝાવાલા ઘટના અંગે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી શાલિનીના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે. શાલિની સમગ્ર મામલાની તપાસ કરશે અને...
સિધૂ મૂસેવાલા હત્યા-કેસઃ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં...
ન્યૂયોર્કઃ ગઈ 29 મેએ પંજાબના માનસા જિલ્લાના માનસા શહેરમાં જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે પંજાબી ગાયક અને કોંગ્રેસ પાર્ટીના નેતા સિધૂ મૂસેવાલા હત્યા કેસના સૂત્રધાર મનાતા...
AIIMS સર્વર હેક મામલે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ...
રાષ્ટ્રીય તપાસ એજન્સી રાજધાની દિલ્હીમાં સ્થિત દેશની સૌથી મોટી હોસ્પિટલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના સર્વર હેક કેસની તપાસ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે કેન્દ્રીય...
શ્રદ્ધા વાલ્કરની હત્યાનો કેસઃ મુખ્ય ન્યાયાધીશની ચેતવણી
મુંબઈઃ દેશભરમાં વધી રહેલા સાઈબર ગુનાઓ અંગે મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપંકર દત્તાએ ચેતવણી ઉચ્ચારી છે. એમણે વસઈનિવાસી શ્રદ્ધા વાલ્કરની એના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ કરેલી હત્યાના કેસને...
ભડકાઉ ભાષણના કેસમાં આઝમ ખાનને 3 વર્ષની...
રામપુર (ઉત્તર પ્રદેશ): 2019માં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ જાહેરમાં એક ભડકાઉ ભાષણ કરવા બદલ અત્રેની સંસદસભ્ય/વિધાનસભ્ય કોર્ટે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય મોહમ્મદ આઝમ ખાનને આજે અપરાધી જાહેર...