Tag: Bharat Jodo Yatra
રાહુલ ગાંધીએ અદાણીને મુદ્દે PM મોદીને ઘેર્યા
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપને બહાને વડા પ્રધાન મોદી પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે બજેટ સત્રમાં ભાષણના પ્રારંભે...
‘ભારત જોડો યાત્રા’થી ચૂંટણીમાં 300 સીટો કોંગ્રેસ...
નવી દિલ્હીઃ ‘ભારત જોડો યાત્રા’ પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ઇરાદાઓ બુલંદ છે. હાલમાં આવેલા એક સર્વેમાં પણ કોંગ્રેસને થોડી વધુ સીટો મળતી દેખાડવામાં આવી છે. આ વધેલી સીટથી...
રાહુલે લાલચોકમાં તિરંગો ફરકાવ્યો; ‘ભારત જોડો યાત્રા’નું...
શ્રીનગરઃ ભાજપના કથિત ધાર્મિક નફરતવાળા રાજકારણ સામેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ શરૂ કરેલી 'ભારત જોડો યાત્રા' કશ્મીરમાં પહોંચી ગઈ છે. અનેક રાજ્યોનો પ્રવાસ કરીને પક્ષના સંસદસભ્ય રાહુલ ગાંધી તથા પક્ષના...
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પ્રવેશી જમ્મુ-કશ્મીરમાં
શ્રીનગરઃ કોંગ્રેસ પાર્ટીની કન્યાકુમારીથી કશ્મીર સુધીની 'ભારત જોડો યાત્રા'ના આખરી ચરણમાં ભૂતપૂર્વ પ્રમુખ અને સંસદસભ્ય રાહુલ ગાંધીએ ગઈ કાલે સાંજે સરહદીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં પ્રવેશ કર્યો હતો....
‘ભારત જોડો’ થી મતદારો જોડાશે?
- તો, રાહુલ ગાંધીની બહુચર્ચિત ભારત જોડો યાત્રા એના અંતિમ ચરણમાં આવી ચૂકી છે. 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં એના સમાપન સમારોહમાં શરદ પવાર, મમતા બેનરજીથી માંડીને અખિલેશ યાદવ સહિતના તમામ...
‘ભારત જોડો યાત્રા’માં કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહનું...
લુધિયાણાઃ પંજાબમાં ભારત જોડો યાત્રામાં સવારે કોંગ્રેસી સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રસની પદયાત્રા પંજાબના ફચેહગઢ સાહિબના સરહિંદથી શરૂ થઈ હતી....
ભારત જોડો યાત્રાઃ રાહુલને રામમંદિર ટ્રસ્ટનો ટેકો
બાગપતઃ કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી કન્યાકુમારીથી કશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. એમની યાત્રા ઉત્તર પ્રદેશમાં પહોંચી છે. આ રાજ્યમાં ગઈ કાલે એમની યાત્રાનો બીજો દિવસ હતો. રાહુલને...
‘કોંગ્રેસ જ ભાજપને હરાવશે’: રાહુલ ગાંધીનો દાવો
જયપુરઃ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પાર્ટીએ શરૂ કરેલી 'ભારત જોડો યાત્રા'એ આજે 100 દિવસ પૂરા કર્યા છે. પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને સંસદસભ્ય રાહુલ ગાંધીએ આજે અહીં પત્રકાર પરિષદને...
રાહુલ ગાંધીનો મહારાષ્ટ્ર સરકારને પડકાર
મુંબઈઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વવાદી સ્વ. વીર સાવરકરને લક્ષ્ય બનાવવાનું આજે ચાલુ રાખ્યું હતું અને કહ્યું કે સાવરકરે બ્રિટિશ શાસકોને મદદ કરી હતી અને ડરના માર્યા એમને દયાની...
રાહુલ ગાંધીની 150-દિવસની ‘ભારત જોડો યાત્રા’નો આજથી-આરંભ
કન્યાકુમારીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ ઝુંબેશ આજથી શરૂ થશે. આ યાત્રા કન્યાકુમારીથી કશ્મીર સુધીની હશે. તે 3,570 કિ.મી.ની અને 150 દિવસ સુધીની રહેશે. રાહુલ ગાંધી...