Tag: Banaskantha
ભાજપ હિન્દુઓને મુસલમાનો વિરુદ્ધ ભડકાવે છેઃ ઓવૈસી
બનાસકાંઠાઃ વડગામના મજાદર નજીક AIMIMના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જંગી સભાને સંબોધતાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ...
BSF બટાલિયનના કુલ 52 જવાનો કોરોના સંક્રમિત
બનાસકાંઠાઃ રાજ્યમાં એક બાજુ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સુઈગામની બોર્ડર પર નાગાલેન્ડથી આવેલા BSFના વધુ જવાનો કોરોના સંક્રમિત થયેલા માલૂમ પડ્યા છે. આરોગ્ય ટીમની ચકાસણીમાં ગઈ...
દૂધ-ઘી, ગૌમૂત્રમાંથી બનેલી દવાથી કોરોનાની સારવારનો દાવો
અમદાવાદઃ દેશ હાલ કોરોના રોગચાળાની બીજી ઘાતક લહેર સામે ઝજૂમી રહ્યો છે, પણ સંક્રમણને અટકાવવા માટે વૈજ્ઞાનિક રસ્તો અપનાવવાને બદલે કેટલાંક અજીબોગરીબ પગલાં લેવામાં આવી રહ્યા છે. ભાજપશાસિત ગુજરાતના બનાસકાંઠાના...
રાજયસભા-ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવાર જીતે એવી શક્યતા
અમદાવાદઃ રાજ્યસભામાં સંસદસભ્ય અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન પછી રાજ્યસભામાં ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પહેલી માર્ચે રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાવાની...
બનાસકાંઠામાં કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ ચારનાં મોત
બનાસકાંઠાઃ જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે થયેલા કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત...
બનાસકાંઠામાં 50 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડઃ હાર્દિકનો...
પાલનપુરઃ કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વડનગરના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે આ માટે કેટલાક પુરાવા પણ રજૂ...
બનાસકાંઠા જિલ્લાની 119 RTI અરજીઓનો ચાર કલાકમાં...
ગાંધીનગરઃ ગુજરાતના નાગરિકો દ્વારા થતી આર.ટી.આઇ. અરજીનો ઝડપથી નિકાલ થાય અને નાગરિકોનો સમય બચે તે માટે ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્વરિત નિકાલનો અભિગમ દાખવીને માહિતી કમિશનર દિલીપભાઇ ઠાકર અને...
9 ઇંચ વરસાદ ખાબક્યો, માડકાનું તળાવ ફાટ્યું,...
પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે. થરાદ અને વાવમાં વધારે વરસાદ પડ્યો છે. વાવમાં 8 કલાકમાં 9 ઈંચ વરસાદ પડતા વાવના વાવડી, માડકા અને મોરીખા જેવા કેટલાય ગામો બેટમાં...
પ્રેમવિવાહઃ આ સમાજ પોતાના બંધારણ પ્રમાણે નક્કી...
અમદાવાદ : છેલ્લા થોડા દિવસોથી આંતરજ્ઞાતિય યુવક-યુવતીઓ પ્રમે લગ્ન કર્યા બાદ વિવાદો સર્જાવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અને આ લગ્ન લોહિયાળ પણ બન્યાં છે અને પોલીસ અને સોશિયલ...
લાખણીમાં પરિવારની હત્યા કેસમાં ઘરનો મોભી જ...
બનાસકાંઠાઃ બનાસકાંઠામાં લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી દેવાતાં હત્યા કરી દેવામાં આવી છે. એક જ પરિવારના 4 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાએ...