Tag: Arunachal pradesh
ચીનને હિંસાનો જવાબ હિંસાથી આપીશું: હવાઈદળ-વડા ભદૌરિયા
નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ બનાવતા લદાખના પૂર્વીય ભાગમાં ગયા વર્ષના મે મહિનાથી ઘેરી બનેલી લશ્કરી તંગદિલી વચ્ચે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓની મંત્રણાનો આજે 9મો રાઉન્ડ યોજાશે. આ...
ઈશાન-ભારતના વિકાસ માટે સરકારે જાપાનનો સાથ લીધો
નવી દિલ્હીઃ ભારતને લદાખ સરહદે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીન સાથે ઘર્ષણ ચાલે છે ત્યારે કેન્દ્ર સરકારે દેશના ઈશાન ભાગમાં વિકાસને લગતી પ્રવૃત્તિઓ વધારવા પર ધ્યાન આપવા માંડ્યું છે. જેમ...
ચીનને જવાબઃ ભારત અરૂણાચલ પ્રદેશમાં ડેમ બાંધશે
ઈટાનગર (અરૂણાચલ પ્રદેશ): તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર ડેમ બનાવવાની ચીને જાહેરાત કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. ચીનને વળતો જવાબ આપવા ભારતે અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં મોટો ડેમ...
લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ અમને માન્ય નથીઃ ચીન
બીજિંગઃ ચીન લદાખને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્વીકારતું નથી. ભારતે એને ગેરકાયદેસર રીતે સ્થાપિત કરી દીધો છે. એવી જ રીતે અરૂણાચલ પ્રદેશને પણ અમે ભારતના રાજ્ય તરીકે સ્વીકારતા નથી....
ચીને અરુણાચલ પ્રદેશથી લાપતા પાંચ યુવકોને ભારતને...
ગૌહાટીઃ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ અરુણાચલ પ્રદેશના એ પાંચ પુરુષોને ભારતને સોંપી દીધા હતા, જે પાછલા દિવસોમાં લાપતા થયા હતા, એમ સેનાનાં સૂત્રોએ માહિતી આપી હતી. આ પહેલાં...
અરુણાચલમાં સુરક્ષા દળોએ 6 ઉગ્રવાદીઓને ઠાર કર્યા
ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હુમલાની ફિરાકમાં ઘૂસેલા 6 ઉગ્રવાદીઓને સુરક્ષા દળે ઠાર કર્યા છે. ઠાર કરવામાં આવેલા ઉગ્રવાદીઓ પાસે હથિયારોનો મોટો જથ્થો હતો. અસમ રાઈફલ્સ દ્વારા ચલાવવામાં આવેલા...
લોકડાઉન વચ્ચે ય ચીન સરહદ પરનો આ...
ગૌહાટીઃ કોરોના વાઇરસના રોગચાળાને લીધે દેશભરમાં જારી લોકકડાઉન (કોવિડ-19 લોકડાઉન) છતાં ભારતે રેકોર્ડ સમયમાં ચીન સરહદની પાસે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એક પૂલ ફરીથી ચાલુ કર્યો છે. આનાથી સૈનિકોની આવ-જા...
વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત AN-32માં સવાર તમામ 13 વ્યક્તિ...
ઈટાનગર- અરુણાચલના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાનું દુર્ઘટનાગ્રસ્ત માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત નીપજ્યાં છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી બચાવ દળની ટીમે...
ગુમ AN-32 વિમાનની ભાળ મળી, ક્રૂ સહિત...
નવી દિલ્હી- ભારતીય વાયુસેનાના ગુમ થયેલા AN 32 વિમાનના કેટલાક અંશો મળી આવ્યાં છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર વિમાનના કેટલાક ભાગના ટુકડા અરુણાચલ પ્રદેશના લિપો શહેરના ઉત્તર ભાગમાંથી...
લાપતા AN-32 વિમાનના પાઈલટને એમના પત્નીએ જ...
જોરહટ (આસામ) - ગઈ 3 જૂનના સોમવારે લાપતા થઈ ગયેલા ભારતીય હવાઈ દળના વિમાન AN-32ને ફ્લાય કરનાર પાઈલટ આશિષ તંવરના લગ્ન હજી ગયા વર્ષના ફેબ્રુઆરીમાં જ થયા હતા. એમના...