Home Tags Animals

Tag: animals

કોવિડ પ્રાણીઓથી મનુષ્યોમાં પ્રસર્યો હોવાની વધુ સંભાવનાઃ...

બ્લુમબર્ગઃ કેટલાક સંશોધનકર્તાઓનું કહેવું છે કે કોરોના રોગચાળાના પ્રારંભિક દિવસોમાં વુહાન- ચીનના એક બજારમાંથી લેવામાં આવેલા નમૂનાઓનું એક નવું વિશ્લેષણ અત્યાર સુધીનું સૌથી મોટા પુરાવા છે, જેમાં પુરવાર થયું...

શું માનવીઓ પ્રાણીઓ જેટલાં નિર્દોષ છે?

મુંબઈઃ ''એક દિવસ સિંહ અને માણસ મળ્યા. બંને વચ્ચે દલીલો થઈ કે બે માંથી કોણ બળવાન? ચાલતા-ચાલતા રસ્તામાં એક પૂતળું જોવા મળ્યું, જેમાં એક સિંહની પથ્થરની પ્રતિમા પર પગ...

ગુજરાત સાયન્સ સિટીમાં ઓઝોન દિવસની ઉજવણી

અમદાવાદઃ  ઓઝોન સ્તર એ પૃથ્વી ગ્રહની આસપાસ એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ છે, જે સૂર્યનાં હાનિકારક યુવી કિરણોને શોષી લે છે. જો ઓઝોનનું સ્તર ન હોય તો યુવી કિરણોથી વનસ્પતિ,...

આલિયા ભટ્ટ ‘PETA 2021 પર્સન-ઓફ-ધ-યર’ ઘોષિત

મુંબઈઃ વિશ્વસ્તરે પશુ-પ્રાણીઓનાં રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઈન્ડિયાએ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને PETA 2021 પર્સન ઓફ ધ યર તરીકે પસંદ...

તમામ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સાથે આવું એક...

જંગલ સફારીમાંથી કયારે ખાલી હાથે પણ પરત ફરવું પડે છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર વાઘ, સિંહ કે દિપડા જેવા પ્રાણીઓના સુંદર ફોટો જોઈ ને આપણે એમ થાય કે...

પાલતુ જાનવરો-પક્ષીઓ વેચતી કાયદેસર-દુકાનોની યાદી આપોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાલતુ જનાવરો અને પક્ષીઓને વેચતી અસંખ્ય ગેરકાયદેસર દુકાનો ફૂટી નીકળી છે એવી એક ફરિયાદની મુંબઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે...

પ્રાણીઓની નસબંધી માટે સરકારોનું ઉદાસીન વલણ…

બ્રિટિશ રાજ દરમ્યાન અંગ્રેજોએ કૂતરાઓ અને ભારતીયોને મુખ્ય માર્ગો પર પ્રવેશવા પ્રતિબંધ મૂક્યો હતો. એ વખતે કૂતરાને મારવા એ સ્વચ્છતા પ્રક્રિયાનો એક ભાગ માનવામાં આવતો હતો. જોકે તેમ છતાં...

પ્રાણીઓ પ્રત્યે દયાભાવ એ દરેકની નૈતિક ફરજ

લોકડાઉનના સમયગાળા દરમ્યાન હજ્જારો અને લાખો ભારતીયોએ ખાસ કરીને મહિલાઓએ તેમના દૈનિક ભોજનમાં કાપ મૂકીને રસ્તા પરનાં પ્રાણીઓને ખવડાવ્યું. જેમ-જેમ દિવસ ઢળતો તેમ તેમ પૈસા ઓછા થતા ગયા, કેમ...

દિવાળી પર્વમાં કૂતરાઓની પણ સલામતી લેવા માટેની...

લોકો દિવાળીની ઉજવણી કરે પણ સાથોસાથ એમના પાલતુ શ્વાન અને રસ્તાઓ પર રહેતા કૂતરાઓની સલામતીની પણ કાળજી રાખે એ માટે 'હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ-ઈન્ડિયા' દ્વારા અમુક ટિપ્સ આપવામાં આવી છે,...

કોરોનાના ચેપના ભયથી પાલતુ પ્રાણીઓને ત્યજી દેશો...

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતમાં જ્યારે પહેલી વાર લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારે પોતાના પાલતુ પ્રાણીઓને રોગનો ચેપ લાગવાના ખોટા ભયથી ઘણા માલિકો એમના પેટ્સનો ત્યાગ કરી દેતા...