Tag: Animal care
પૃથ્વી પર પ્રાણીઓને પણ મનુષ્ય જેટલો જ...
દેશભરમાં હજારો વિદ્યાર્થીઓ કોરોના રોગચાળા દરમ્યાન પ્રાણીઓને ખવડાવ્યું હતું અને એમની દેખભાળ કરી હતી. કોરોના કાળમાં જિંદલ યુનિવર્સિટીના કર્મચારીઓએ પ્રાણીઓને બહાર કાઢવા તૈયાર થયા, ત્યારે 600થી વધુ વિદ્યાર્થીઓ મેદાનમાં...
માંસ અને ડેરી પદાર્થો ખાવાનું બંધ કરો
બ્રહ્માંડ-પ્રકૃતિનો આકરો નિયમ છે કે જે કોઈ વ્યક્તિ જન્મે છે એને દુઃખ સહન કરવાં જ પડે છે. શું પૃથ્વી પર કોઈ સુખી છે? શ્રીમંત કે ગરીબ? હિન્દુઓ એને કર્મનો...
દૂધ આરોગ્ય માટે આવશ્યક નથી જ નથી
દૂધ પીવાની વિરાસત આપણને કૃષ્ણ અથવા વેદોમાંથી નથી મળી. કોઈ પણ પવિત્ર ગ્રંથોમાં કોઈ પણ દૂધ નથી પીતું, પણ એ વિરાસત અંગ્રેજોથી મળી છે. રબિડ મિલ્ક ડ્રિન્કર્સ આ સંસ્કૃતિને...
ત્યારે કેમ ખચકાટ નથી થતો?
કોઈ પણ પ્રજાતિમાં બાળકની તુલનાએ અન્ય કંઈ પણ વહાલુ ન હોઈ શકે નહીં, જ્યારે કોઈ વ્યક્તિના બાળકનું મોત એનાથી વધુ કશું ખરાબ હોઈ શકે નહીં. જીવનની બરબાદી- એક નિર્દોષ...
જીવ માત્રને સ્વતંત્રતાનો જન્મસિદ્ધ અધિકાર હોવો જોઈએ
આ એક પશ્ચિમી ફિલસૂફી છે, જે માનવ અને પશુ (મનુષ્ય અને પ્રાણી)ની વચ્ચે એક ભેદરેખા દોરે છે. પૃથ્વીમાં રહેલા કોઈ પણ ધર્મે વાસ્તવિક રીતે એવું ક્યારેય નથી કર્યું. હિન્દુ...
14 જાન્યુઆરીથી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવાશે
ગાંધીનગર- ગુજરાતના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરીના બીજા પખવાડિયામાં તા.૧૪થી ૩૧મી જાન્યુઆરી-૨૦૧૮ દરમિયાન પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્યે પ્રેમભર્યું માયાળુ...