Tag: AIADMK
પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશેઃ સૂત્ર
પુડુચેરીઃ પુડ્ડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસામી અને સત્તારૂઢ કોંગ્રેસ-દ્રમુખ ગઠબંધનના વિધાનસભ્યોએ સોમવારે વિશ્વાસમતમાં સરકારની હાર પછી ઉપ-રાજ્યપાલ તમિલિસાઇ સુંદરરાજનને રાજીનામાં સોંપ્યાં હતાં. આ પહેલાં વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાનથી...
ભાજપ વિદેશપ્રધાન જયશંકરને ગુજરાતમાં રાજ્યસભા બેઠક પરથી...
અમદાવાદ- તામિલનાડુના સ્થાનિક રાજકીય પક્ષ AIADMK પર ભાજપ તરફથી તેમની ચાર રાજ્યસભા બેઠકો પૈકી એક બેઠક ભાજપના ઉમેદવાર માટે છોડવા માટે ભારે દબાણ થઈ રહ્યું છે. આ બેઠકો માટે...