Home Books માનવતાનો મહેરામણ

માનવતાનો મહેરામણ

SKU: N/A Category:

Description

‘મારી ગેરહાજરીને લીધે તારા હૃદયમાં મારી હાજરી જાગી ઊઠે એ હેતુથી મેં આ માર્ગ લીધો છે, તારે માટે દિલના દરવાજા ખુલ્લા છે, ઑફિસના દરવાજા બંધ થાય છે.’ આ સાંભળીને રૂબી રડવા લાગી અને હું એને રડતી છોડીને, ખલનાયકની ખંધી ચાલે ચાલી નીકળ્યો.