કોરોનાના 17,070 નવા કેસ, 23નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,070 નવા કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 23 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 197.74થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,34,69,234 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,25,139 લોકોનાં મોત થયાં છે. દેશમાં...