મોદીજીએ જાડેજાની પત્ની રિવાબાની ઉદારતાની પ્રશંસા કરી
નવી દિલ્હી/જામનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને એની પત્ની રિવાબા જાડેજાની પ્રશંસા કરી છે. જાડેજા દંપતીએ એમની પુત્રીનાં જન્મદિવસ નિમિત્તે વંચિત બાળકીઓને મદદ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. રિવાબાએ જામનગર શહેરની પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 101 બાળકીઓનાં ખાતાં ખોલાવ્યાં છે. આ ઉમદા કાર્ય એમણે તેમની...