કોરોનાના 15,815 નવા કેસ, 68નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,815 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 68 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 207.47 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,42,39,372 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,26,996 લોકોનાં મોત થયાં છે. દેશમાં...