• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • National Affairs
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Youth & Women
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      National

      સોનિયાનો PMને પત્રઃ કોરોનાની દવાઓને GSTમાંથી રાહત આપો

      Gujarat

      અમદાવાદનાં સ્મશાનોમાં અગ્નિદાહ માટે 10-12 કલાકનું વેઇટિંગ

      National

      સતત ત્રીજા દિવસે દોઢ-લાખથી વધુ કોરોનાના નવા કેસ

      Sports

      IPL: દીપક હુડા ફરી 12-એપ્રિલે બેટિંગમાં છવાયો

  • Features
    • AllBeauty Book By NykaaBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsNational AffairsSocietyTechnologyTravel & TourismTributeYouth & Women
      Business Funda

      રેન્જ ડેવલપમેન્ટ્સ સાથે ગ્રેનેડા ‘સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટ’ યોજના તમારી વૈશ્ર્વિક સફળતાનો…

      Tribute

      યુગપુરુષ ડો. કેશવ બલિરામ હેડગેવાર

      Travel & Tourism

      વોટરસ્ટોન ક્લબઃ મુંબઈ પાસે તરોતાજા થવાનો એક સુખદ અનુભવ

      Society

      ચાલો, ચકલીને નામશેષ થતી અટકાવીએ…

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      News & Event

      મુંબઈમાં વીક-એન્ડ લોકડાઉનઃ તસવીરી ઝલક…

      News & Event

      અડવાણી, મોદીએ કોરોના-રસીનો બીજો ડોઝ લીધો…

      News & Event

      મુંબઈ, થાણેમાં દુકાનો બંધ કરાવાતાં વેપારીઓ નારાજ

      News & Event

      ‘નાસા’નું મિની હેલિકોપ્ટર ‘ઈન્જિન્યૂઈટી’ મંગળ પર ઉતર્યું

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      Daily

      રાશિ ભવિષ્ય 13/04/2021

      Panchang

      પંચાંગ 13/04/2021

      Weekly

      રાશિ ભવિષ્ય 12/04/2021 થી 18/04/2021

      Daily

      રાશિ ભવિષ્ય 12/04/2021

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
Home News National સ્ટેટ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો  
  • News
  • National

સ્ટેટ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો  

April 9, 2020








































































નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોના સેવિંગ બેન્ક અકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. બેન્ક હવે સેવિંગ અકાઉન્ટ (બચત ખાતું)માં જમા રકમ પર ત્રણ ટકાના દરે વ્યાજ આપશે. આ દરોમાં બદલાવ 15 એપ્રિલથી લાગુ પડશે. સ્ટેટ બેન્કે પાછલા એક મહિનામાં સેવિંગ બેન્ક એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજદરમાં બીજી વાર કાપની જાહેરાત કરી છે. આ પહેલાં 11 માર્ચે બેન્કે બચત ખાતા પર વ્યાજ ઘટાડીને ત્રણ ટકા કર્યા છે.

બેન્કના જણાવ્યા પ્રમાણે સિસ્ટમમાં લિક્વિડિટીનું સંતુલનને કાયમ રાખવા માટે બેન્કે આ પગલું લીધું છે. હાલમાં યસ બેન્ક કટોકટીને જોતાં નાણાકીય બજારોમાં સ્થિરતા લાવવા માટે રિઝર્વ બેન્ક જીડીપીના 3.5 ટકાકની આસપાસ રોકડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સુનિશ્ચિત કરી છે.  

સ્ટેટ બેન્કે માર્ચમાં લઘુતમ બેલેન્સ મેઇન્ટેઇન નહીં કરવા માટે લાગતા બધા ચાર્જને ખતમ કર્યા છે. બેન્કમાં 44.5 કરોડ બચત ખાતાં છે. સ્ટેટ બેન્કે જાહેરાત આપીને સેવિંગ બેન્ક ખાતા પર વ્યાજદરમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે 15 એપ્રિલથી લાગુ થશે.

આ સિવાય સ્ટેટ બેન્કે બધા પ્રકારની લોન પર માર્જિનલ કોસ્ટ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં પણ 0.35 ટકાનો કાપની જાહેરાત કરી છે. બેન્ક દ્વારા MCLR  દરોમાં કાપથી એક વર્ષની લોન પર વ્યીજદર 7.75 ટકાથી ઘટાડીને 7.40 ટકા થઈ ગયા છે.








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • Interest rate
  • Lock Down
  • SAVINING ACCOUNT
  • SBI
  • State Bank of India
  • Yes Bank Crisis
Previous articleસાળંગપુરમાં સાદાઈથી ઉજવાયો હનુમાન દાદાનો હેપ્પી બર્થ ડે
Next articleકોરોનાના દર્દીનું ઘર બતાવશે ગુગલ
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

National

સોનિયાનો PMને પત્રઃ કોરોનાની દવાઓને GSTમાંથી રાહત આપો

National

સતત ત્રીજા દિવસે દોઢ-લાખથી વધુ કોરોનાના નવા કેસ

National

એમેઝોન ઈન્ડિયા 10-લાખ લોકોની કોરોના-રસીનો ખર્ચ ઉઠાવશે

RECENT POSTS

  • સોનિયાનો PMને પત્રઃ કોરોનાની દવાઓને GSTમાંથી રાહત આપો
  • અમદાવાદનાં સ્મશાનોમાં અગ્નિદાહ માટે 10-12 કલાકનું વેઇટિંગ
  • સતત ત્રીજા દિવસે દોઢ-લાખથી વધુ કોરોનાના નવા કેસ
  • IPL: દીપક હુડા ફરી 12-એપ્રિલે બેટિંગમાં છવાયો
  • BSE-સ્ટાર-MFનો નવો વિક્રમઃ એક જ દિવસમાં 17.84 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કર્યા

VIDEO OF THE WEEK

ભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…
રવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • અમારો પરિચય
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2020 Chitralekha. All rights reserved.