Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
  • Contact Us
Home News National શું પેન અપડેટ નહીં કરો SBI-એકાઉન્ટ બંધ થશે, જાણો, સચ્ચાઈ…
  • News
  • National

શું પેન અપડેટ નહીં કરો SBI-એકાઉન્ટ બંધ થશે, જાણો, સચ્ચાઈ…

August 29, 2022

અમદાવાદઃ અનેક બેંક ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાણ કરી હતી કે તેમણે તેમનો પેન-કાર્ડ નંબર અપડેટ કરવાની જરૂર છે, નહીં તેમનું યોનો એકાઉન્ટ હાલપૂરતું ફ્રીઝ કરી દેવામાં આવશે. જો તેમણે તેમનું SBI યોનો એકાઉન્ટ પુનઃ ચાલુ કરાવવું હોય તો પાન-કાર્ડને ત્વરિત અપડેટ કરાવો- જો તમને આવો મેસેજ મળ્યો હોય તો એ મેસેજ ફેક (ખોટો) છે. સરકારની સત્યતાની તપાસકર્તાએ SBIના ગ્રાહકોને આ ફેક મેસેજ સામે ચેતવ્યા હતા.

વાસ્તવમાં સ્ટેટ બેન્કને નામે સાઇબર ગુનો કરતા લોકો ખાતાધારકોને અકાઉન્ટ બંધ થઈ જશેનો ડર બતાવીને તેમની વ્યક્તિગત માહિતી ચોરી લે છે.  સરકારે સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ્સથી આ મેસેજથી જોડાયેલી સત્ય માહિતી શેર કરી છે. એક વાઇરલ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે SBI ગ્રાહક પોતાનું પેન કાર્ડ અપડેટ નહીં કરાવે તો તેમનું યોનો અકાઉન્ટ આજે જ બંધ કરી દેવામાં આવશે. જે પછી એક ફેક લિન્ક પણ આપવામાં આવી હતી. જેમાં અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck

▶️Never respond to emails/SMS asking to share your personal or banking details

▶️Report at👇

✉️ report.phishing@sbi.co.in

📞1930 pic.twitter.com/GiehqSrLcg

— PIB Fact Check (@PIBFactCheck) August 27, 2022

આ વાઇરલ મેસેજને PIB ટેક કરી છે. જેમાં માલૂમ પડ્યું હતું કે આ માહિતી તદ્દન ખોટી છે. SBIએ આવો કોઈ મેસેજ ખાતાધારકને નથી મોકલ્યો. SBIએ ખાતાધારકોને જણાવ્યું હતું કે બેન્ક આ પ્રકારની લિન્ક મોકલીને કોઈ પણ વ્યક્તિગત માહિતી અપડેટ કરવા માટે નથી કહેતી. જો તમને આ પ્રકારનો મેસેજ કોઈ મોકલે તો તમે એની ફરિયાદ ઈમેઇલ આઇડી report.phishing@sbi.co.in પર નોંધાવી શકો છો. આ સિવાય તમે 1930 નંબર પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

વર્ષ 2021-22માં બેન્કના ખાતાધારકોએ ATM, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ થકી છેતરપિંડીથી આશરે રૂ. 179 કરોડ ગુમાવ્યા હતા, જ્યારે વર્ષ 2020-21 બેન્કિંગ છેતરપિંડીની રબ. 216 કરોડ ગુમાવ્યા છે, એમ આરબીઆઇ ડેટા કહે છે.

 

 



























  • TAGS
  • banking fraud
  • Customers
  • fraud
  • PAN number
  • RBI
  • SBI
  • Viral Message
  • YONO Account
Previous articleકોરોનાના 7591 નવા કેસ, 45નાં મોત
Next articleનોઇડાના ટ્વિટ ટાવરને ધ્વસ્ત કરવામાં ‘વિદેશી ભેજા’નો હાથ
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

નીતીશકુમારને રાજ્યસભામાં મોકલવાની તૈયારી: શું બિહારમાં ભાજપનો CM?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી

દેશમાં ડીઝલ-પેટ્રોલ 50 ટકા સુધી મોંઘા થવાની શક્યતા

Popular Posts

  • * યુદ્ધની આગમાં શેકાશે ગુજરાતનું અર્થતંત્ર? આ મોટા ઉદ્યોગો પર મંદીના ભણકારા
  • * ઈરાન પર હુમલામાં 24 કલાકમાં અમેરિકાનો રૂ. 71 અબજથી વધુ ખર્ચ
  • * ઈરાનના રસ્તાઓ પર એક સાથે 165 વિદ્યાર્થીનીઓની અંતિમયાત્રા નીકળી
  • * દેશમાં ડીઝલ-પેટ્રોલ 50 ટકા સુધી મોંઘા થવાની શક્યતા
  • * શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા ‘બૌદ્ધિકા 2026’નું આયોજન કરવામાં આવ્યું

Recent Posts

  • નીતીશકુમારને રાજ્યસભામાં મોકલવાની તૈયારી: શું બિહારમાં ભાજપનો CM?
  • પાકિસ્તાન પર તાલિબાનનું સંકટઃ સાત ચોકીઓ કબજામાં લીધાનો દાવો
  • ઓપરેશન એપિક ફ્યુરીઃ અમેરિકા દ્વારા ઈરાનનાં 2000 ઠેકાણાંઓ નષ્ટ, 17 જહાજ પણ ડુબાડ્યાં
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી
  • આયાતોલ્લા ખોમિનીના વારસ તરીકે પુત્ર મોજતબાની પસંદગી

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack