રંઘોળા અકસ્માત મૃતકોને લગ્નંડપમાં શ્રદ્ધાંજલિ

અમદાવાદઃ રાજસ્થાન પ્રજાપતિ સેવા સમાજના દસમા સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિઓ અને લગ્નમાં આવનાર લોકો દ્વારા ભાવનગરની ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસેના મેદાનમા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં લગ્નમાં પ્રાર્થના કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.