ભારતીય વાયુસેના (IAF) એ 12-14 જાન્યુઆરી 2024 દરમિયાન મરીન ડ્રાઇવ ખાતે મુંબઈ એર શો 2024નું આયોજન કર્યું હતું. આ શોમાં સૂર્યકિરણ એરોબેટિક ડિસ્પ્લે ટીમ અને “કે” એરોબેટિક્સનો સમાવેશ થતો હતો. આ શો 13 અને 14 જાન્યુઆરીએ બપોરે 12-1 વાગ્યા સુધી યોજાયો હતો અને તે દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના બે રનવે બંધ કરી દેવામાં આવ્યા હતા.
(દિપક ધૂરી)
