‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’નો યશસ્વી કાર્યક્રમ…

ગયા મહિને રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’એ બોક્સ ઓફિસ પર મેળવેલી સફળતાથી ખુશ થઈને નિર્માતાઓએ 3 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મીડિયાકર્મીઓ અને ફિલ્મના મુખ્ય કલાકારો – રણવીરસિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીર અને વિડિયોઃ માનસ સોમપુરા)