લશ્કરકા ભેદ પાયા આગે સે ગધ્ધા આયા

લશ્કરકા ભેદ પાયા આગે સે ગધ્ધા આયા

 

લશ્કર યુદ્ધના મોરચે કૂચ કરી રહ્યું હોય ત્યારે એ વિજયી થઈને પાછું ફરે એવી અપેક્ષા સાથે શુકન કરીને એને વિદાય આપવાનો પહેલાના જમાનામાં રિવાજ હતો.

ગધેડું આમ તો બિચારું નિર્દોષ પ્રાણી છે પણ કોઈ અંધશ્રધ્ધામાં માનનારે ગધેડું સામે મળે એને અપશુકન લેખીને તેને લશ્કર પાછું વળે/હટે તે પરિસ્થિતી સાથે જોડ્યું છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)