Tag: Vijay Rupani
ભાજપે વિજય રૂપાણીને કદ વધારીને વેતરી કાઢ્યા?
અમદાવાદઃ ભાજપે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની સાથે લોકસભાની 2024ની ચૂંટણીની પણ તૈયારી કરી દીધી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેટલાક મોટા નિર્ણયો...
ક્યા પરિબળોએ ઘડ્યો વિજય રૂપાણીની વિદાયનો તખ્તો?
ગુજરાતના રાજકારણમાં અચાનક ફૂંકાયેલા વાવાઝોડામાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડી. નેતૃત્વ પરિવર્તનની આ પ્રક્રિયાને ભાજપના આગેવાનો સ્વાભાવિક પ્રક્રિયા ગણાવે છે, પણ એ સ્વાભાવિક નથી. વિજય રૂપાણીની મુખ્યમંત્રીપદેથી...
ભૂપેન્દ્ર પટેલે 17મા મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ...
ગાંધીનગરઃ રાજ્યના 17મા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે રાજ ભવનમાં યોજાયેલા સમારંભમાં શપથ ગ્રહણ કરી લીધા છે. તેમણે બપોરે 2.20 કલાકે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિમાં ગૃહપ્રધાન અમિત...
નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આજે બપોરે શપથવિધિ
અમદાવાદઃ ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી ઓચિંતું રાજીનામું આપનાર વિજય રૂપાણીના અનુગામી તરીકે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના વિધાનસભ્ય ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. ભૂપેન્દ્રભાઈ...
ગુજરાતમાં નવા-CMની પસંદગીઃ ભાજપના MLAsની આજે મીટિંગ
અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી વિજય રૂપાણીએ ગઈ કાલે આપેલા ઓચિંતા રાજીનામાને કારણે ગુજરાતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. એમના અનુગામીની પસંદગી કરવા માટે રાજ્યમાં શાસક ભારતીય જનતા પાર્ટીના એકમે...
ભાજપશાસિત રાજ્યોમાં છ-મહિનામાં પદ છોડનારા રૂપાણી ચોથા...
નવી દિલ્હીઃ રાજ્યમાં ટોચનું પદ છોડ્યા પછી વિજય રૂપાણી છેલ્લા છ મહિનામાં ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનોમાં પદ છોડનારા ચોથા મુખ્ય પ્રધાન બની ગયા છે. રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર...
રાજ્યના CM વિજય રૂપાણીનું રાજીનામું: રાજકીય ગરમાવો
અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપ્યું છે. જેથી રાજ્યના રાજકારણમાં એકાએક ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બી. એલ. સંતોષ અચાનક રાજ્યની મુલાકાતે છે. રૂપાણીએ...
સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં કર્યો
ગાંધીનગર:રાજ્યના સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલાં ખુશખબર આવ્યા છે. રૂપાણી સરકારે કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં વધારો કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારે કર્મચારીઓના મોંઘવારી...
રાવના ‘જેલ-ઇતિહાસ અને વર્તમાન’ પુસ્તકનું વિમોચન
અમદાવાદઃ ઉત્તમ પુસ્તકોના વાચનથી ‘નવા યુગ’નો પ્રારંભ થાય છે અને દેશની આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીના જીવનમાં પણ એક પુસ્તક દ્વારા જ પરિવર્તન આવ્યું હતું. વળી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ...