Tag: Uttar Pradesh
મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે...
નવી દિલ્હીઃ મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમણે આજે સવારે AIIMSમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને...
ઇટાવામાં કૂતરાએ 200 કિલોના મગરમચ્છ પકડાવ્યો
ઇટાવાઃ કહેવાય છે કે મનુષ્યનોનો બધાં પ્રાણીઓમાં સૌથી વફદાર મિત્ર કૂતરો છે. ફરી એક વાર કૂતરાએ એની વફાદારી સાબિત કરી છે. ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ચંબલ નદીથી આશરે અડધો...
દેશમાં વર્ષ 2021માં દૈનિક સરેરાશ 86 બળાત્કાર...
નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2021માં કુલ બળાત્કાર 31,677 કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2020માં કુલ 28,046 બળાત્કારના કેસ નોંધાયા હતા અને વર્ષ 2019માં 32,033 બળાત્કારના કેસો નોંધાયા હતા,...
રોડ અકસ્માતોમાં દોઢ લાખનાં મરણ; ઉ.પ્ર. મોખરે
નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના તાજા સર્વેક્ષણ અહેવાલ અનુસાર, 2021માં દેશમાં 4,03,116 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 1,55,622 લોકોએ જાન ગુમાવ્યા હતા અને 3,71,884 લોકો ઘાયલ થયા...
નોઈડાના ‘સુપરટેક’ ટ્વિન-ટાવર્સને વિસ્ફોટ વડે ધ્વસ્ત કરાયા
નોઈડા (ઉત્તર પ્રદેશ): આ શહેરના સેક્ટર 93-Aમાં છેલ્લા 13 વર્ષમાં ગેરરીતિપૂર્વક અને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા 32-માળના ટ્વિન ટાવરને નોઈડાના વહીવટીતંત્રએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને આજે બપોરે 2.30...
શ્રીકાંત ત્યાગીની ધરપકડઃ પત્ની, વકીલના સંપર્કમાં હતો
નવી દિલ્હીઃ નોએડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળ કરનાર શ્રીકાંત ત્યાગીની પોલીસે છેવટે ધરપકડ કરી છે. ત્યાગીની સાથે પોલીસે ત્રણ લોકોને મેરઠથી ધરપકડ કરી છે. શ્રીકાંત ગઈ કાલે...
UPના અર્થતંત્રને $એક-લાખ કરોડનું બનાવવા સલાહકારની નિયુક્તિ
લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે ડેલોઇટ ઇન્ડિયાની સાથે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ ડેલોઇટ ઇન્ડિયા ઉત્તર પ્રદેશને રૂપિયા એક લાખ કરોડનું અર્થતંત્ર બનાવવામાં સલાહ આપશે. આ કરાર પર...
મજૂરને એસએમએસ આવ્યો; ખાતામાં રૂ.2,700-કરોડ બેલેન્સ છે
લખનઉઃ ઉત્તર પ્રદેશના કન્નૌજના કમલપુર ગામના રહેવાસી એક મજૂરને તેની જિંદગીનો સૌથી મોટો આંચકો ત્યારે મળ્યો હતો જ્યારે એને એમ જણાવવામાં આવ્યું હતું કે એના જન ધન બેન્ક એકાઉન્ટમાં...
UPમાં બસદુર્ઘટનાઃ નવનાં મોત, 20 ઘાયલ
બારાબંકીઃ ઉત્તર પ્રદેશમાં બારાબંકીના પૂર્વાંલ એક્સપ્રેસવે પર રસ્તાના કિનારે ઊભેલી ડબલ ડેકર બસને એક અન્ય ઝડપથી આવી રહેલી બસે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં કમસે કમ નવ યાત્રીઓનાં મોત...
વસ્તીવધારા મુદ્દે યોગી-નક્વી વચ્ચે શાબ્દિક ટપાટપી
નવી દિલ્હીઃ જાગતિક વસ્તી દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરેલા નિવેદનની ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ નામ લીધા વગર ટીકા...