Tag: Union Budget
‘બજેટ ઈન્ફ્રાસ્ટ્રકચર, કૃષિ, રોજગાર સર્જન, ડિજિટલ, સ્ટાર્ટઅપ્સ...
બજેટ સ્પેશ્યલ - જયેશ ચિતલિયા (વરિષ્ઠ આર્થિક પત્રકાર)
બજેટ સારું છે, પરંતુ મારું નથી… આ મતલબની લાગણી ભારતનો સામાન્ય -મધ્યમ વર્ગનો નાગરિક વ્યક્ત કરે એવું વરસ ૨૦૨૨-૨૩નું અંદાજપત્ર દેશ માટે...
વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ ૩૯.૪૫ ટ્રિલ્યન રૂપિયાનું છે
નવી દિલ્હીઃ દેશનું આવતા નાણાકીય વર્ષનું બજેટ દેશનું આવતા નાણાકીય વર્ષનું બજેટ ૩૯.૪૫ ટ્રિલ્યન રૂપિયા (૫૨૯.૭ અબજ ડૉલર)નું છે. મંગળવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કર્યા મુજબ હાઇવેથી લઈને...
આરોગ્ય ક્ષેત્રે ડિજિટાઇઝેશનની જાહેરાત
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં જણાવ્યા મુજબ દેશમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય પરિતંત્ર માટે એક મુક્ત મંચ તૈયાર કરવામાં આવશે. આ મંચ પર આરોગ્યસેવાઓના પ્રદાતાઓની તથા આરોગ્ય સેવાઓની...
કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય
મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ આજે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતપોતાના...
બજેટમાં મધ્યમ વર્ગ, ગરીબોને કંઈ આપ્યું નથીઃ...
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટને ‘ઝીરો-સમ બજેટ’ તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું છે કે આ...
બજેટ-2022: સામાન્ય કરદાતાઓ નિરાશ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2022-23ને સંસદમાં રજૂ કરી દીધું છે. પોતાનાં બજેટ સંબોધનમાં એમણે અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. તેમણે આવકવેરા સ્લેબ્સમાં કોઈ ફેરફારની...
આજે બજેટ-2022: ફાર્મા, કૃષિ ક્ષેત્રોને લાભની આશા
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આજે સવારે 11 વાગ્યે સંસદમાં વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે. 2019માં, સીતારામને બ્રિફકેસ સ્વરૂપે બજેટ રજૂ કરવાની પ્રથાને બદલીને ‘બહી...
સંસદભવન સંકુલમાં સભ્યો માટે કોરોના રસીકરણ-ટેસ્ટિંગ વ્યવસ્થા
નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થશે. તે 8 એપ્રિલ સુધી ચાલશે. સેન્ટ્રલ હોલ ખાતે સવારે 11 વાગ્યે બંને ગૃહને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી સત્રનો આરંભ થશે. રાષ્ટ્રપતિનું...
મોદીએ ઉદ્યોગક્ષેત્રના મહારથીઓ સાથે બજેટ-પૂર્વેની ચર્ચા કરી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અત્રે એમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે ઉદ્યોગના અનેક સેક્ટરોની કંપનીઓના ચીફ એક્ઝિક્યૂટિવ્સ સાથે બેઠક યોજી હતી. એમાં તેમણે આગામી કેન્દ્રીય અંદાજપત્ર રજૂ...
ક્રિપ્ટોકરન્સીથી થનાર લાભ પર કદાચ ટેક્સ લાગશે
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયમાં રેવેન્યૂ વિભાગના સેક્રેટરી તરુણ બજાજે કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સીઓને કરવેરાના દાયરામાં લાવવા માટે કેન્દ્ર સરકાર આવકવેરા કાયદામાં ફેરફારો કરવાનો વિચાર કરે છે. અમુક ફેરફાર આવતા...