Tag: Soldiers
પૂર્વ સેના પ્રમુખે ભારત જોડો યાત્રામાં ભાગ...
કોંગ્રેસે સોમવારે (9 જાન્યુઆરી) ભારત જોડો યાત્રામાં ભાગ લેવા બદલ ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ દીપક કપૂરની ટીકા કરવા બદલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ (કોંગ્રેસ) તેમજ BJP...
સેના અંગે રાહુલ ગાંધીના નિવેદન પર CM...
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણને લઈને રાજકીય નિવેદનબાજી ચાલુ છે. આ મામલે મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન આપણા...
ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના જવાન ચૂંટણી મેદાનમાં
અમદાવાદ: ચૂંટણીમાં જ્યારે મતદાર વોટ આપવા જાય ત્યારે મતદાન મથકમાં ઉમેદવારોની યાદી જોઇને મુંઝવણમાં મુકાઇ જાય. અવનવા, અસંખ્ય પક્ષની યાદી જોવા મળે. પરંતુ કેટલાક પક્ષ કે અપક્ષના ઉમેદવારો મતદારોને...
પાકિસ્તાનમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તઃ 6 સૈનિકનાં મરણ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના હરનાઈ વિસ્તારમાં બળવાખોરોએ પાકિસ્તાન લશ્કરનું એક હેલિકોપ્ટર તોડી પાડતાં મેજર દરજ્જાના બે અધિકારી સહિત છ સૈનિકનું મરણ નિપજ્યું છે. આ દુર્ઘટના આજે સવારે બની હતી....
જગદીશ ત્રિવેદીએ સૈનિકોને રૂ. પાંચ લાખનું દાન...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકની રાષ્ટ્રભાવનામાં વૃદ્ધિ થાય એવા શુભાશયથી દેશના 75મા આઝાદીની અમૃત મહોત્સવ પર 'હર ઘર તિરંગા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. દેશવાસીઓને 13થી...
કેન્દ્રની ‘અગ્નિપથ’ યોજના સામે વ્યાપક વિરોધ
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારતીય સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી અંગે અગ્નિપથ યોજનાની જાહેરાત કર્યા બાદ તરત જ નોકરીવાંચ્છુઓ દ્વારા રસ્તાઓ પર ઉતરીને એની સામે વિરોધ કરવામાં આવ્યો છે....
લદાખમાં આર્મી બસ નદીમાં પડતાં 7 સૈનિક...
લેહઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના તુર્ટુક સેક્ટરમાં આજે સવારે બનેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના સાત સૈનિકના કરૂણ મરણ નિપજ્યા છે તથા બીજા અનેક જવાનને ગંભીર ઈજા પહોંચી છે....
વીર જવાનોના સ્વાસ્થ્ય, પર્યાવરણની રક્ષા કરતું ‘શિવમ...
‘અમારો મૂળ મંત્ર જ દેશની સુરક્ષાનો છે, અને તેના ભાગરૂપે અમે દેશની સરહદો પર સેવા બજાવતા રહીએ છીએ. અમે અનેક સરહદો પર ફરજ બજાવી છે, પરંતુ ગુજરાતની વાત જ...
સૈનિકોએ ચીનની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી, PLAના સૈનિકોની...
નવી દિલ્હીઃ ચીનના સૈનિકોએ ગયા સપ્તાહે અરુણાચલ પ્રદેશમાં અતિક્રમણના પ્રયાસ કર્યા હતા. જોકે ભારતીય સૈનિકોએ તવાંગમાં ચીનના કેટલાક સૈનિકોને ઘૂસણખોરી કર્યા પછી હંગામી તરીકે હિરાસતમાં રાખ્યા હતા. ગયા સપ્તાહે...
ઇન્ડોનેશિયાની જેલમાં આગ લાગવાથી 41નાં મોત, 39...
જાકાર્તાઃ ઇન્ડોનેશિયાની રાજધાનીની પાસે ઠાંસી-ઠાંસીને ભરેલી કેદીઓની એક જેલમાં આગ લાગી ગઈ હતી, જેમાં કમસે કમ 41 કેદીઓનાં મોત થયાં હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. જાકાર્તાની બહાર...