Tag: Side Effects
સરકારની કબૂલાતઃ કોવિડ-વેક્સીનોની ઘણી આડઅસરો થાય છે
મુંબઈઃ કેન્દ્ર સરકારની બે મુખ્ય એજન્સીએ કબૂલ કર્યું છે કે છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયમાં ભારતમાં એક અબજથી પણ વધારે લોકોને જે કોવિડ-19 રસીઓનાં ડોઝ આપવામાં આવ્યા છે...
દેશભરમાં કોરોનાના રસીકરણ પછી 180 જણનાં મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળો ગયા વર્ષથી પ્રસર્યો છે. એની સામે દેશભરમાં આ વર્ષની 16 જાન્યુઆરીથી કોરોના વાઇરસ સામે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે દેશમાં કોરોનાની રસી...
કોવિશીલ્ડ રસી સુરક્ષિત છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા
જિનેવાઃ એસ્ટ્રાઝેનેકા કંપનીની કોરોના વાઈરસ-વિરોધી રસીથી લોહીના ગઠ્ઠા જામે છે એવા ડરને કારણે યુરોપ ખંડના ડેન્માર્ક, નોર્વે, આઈસલેન્ડ સહિત અનેક દેશોએ આ રસી આપવાનો કાર્યક્રમ કામચલાઉ ધોરણે સ્થગિત કર્યો...
કોરોના રસીથી નપુંસકતા આવતી નથીઃ આરોગ્યપ્રધાનની સ્પષ્ટતા
નવી દિલ્હીઃ 16 જાન્યુઆરીના શનિવારથી દેશવ્યાપી કોરોના રસીકરણ ઝુંબેશ શરૂ થવાની છે તે પૂર્વે રસીને લગતી અમુક અફવાઓ અને ભ્રમણાનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને ખંડન કર્યું છે અને...
રશિયાની કોરોના રસીથી દર સાતમાંથી એક જણ...
મોસ્કોઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો હજી ગંભીર રીતે આગળ વધી રહ્યો છે. વધુ ને વધુ લોકો એનો શિકાર બની રહ્યા છે ત્યારે લોકો આ રોગ સામે રક્ષણ આપે એવી...
દર્દ છૂમંતર કરતી એન્ટિબાયોટિક્સ કેટલી નુક્સાનકારક છે?
આપણે સૌ કોઇ જાણીએ છીએ કે એન્ટિબાયોટિક દવા કેટલી સ્ટ્રોંગ હોય છે અને તેનાથી કેટલી હદ સુધી આપણાં શરીરને નુક્સાન થાય છે. મોટેભાગે મહિલાઓ આ વાતથી અજાણ હોય છે....