Tag: S. Jaishankar
‘ચીન સાથે ભારતના સંબંધ સામાન્ય નથી’
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે દૃઢતાપૂર્વક કહ્યું છે કે ચીન સાથે ભારતના સંબંધ સામાન્ય નથી અને ત્યાં સુધી સામાન્ય થઈ શકે એમ નથી જ્યાં સુધી એની સાથે સરહદીય...
રશિયાના વિદેશ પ્રધાન લાવરોવ ભારતની મુલાકાતે…
ભારતની બે-દિવસની મુલાકાત માટે 31 માર્ચ, ગુરુવારે નવી દિલ્હી આવી પહોંચેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ 1 એપ્રિલ, શુક્રવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક...
પેલેસ્ટાઇનમાં ભારતીય એમ્બેસેડર મુકુલ આર્યનું નિધન
નવી દિલ્હીઃ પેલેસ્ટાઇનમાં ભારતીય એમ્બેસેડર મુકુલ આર્યનું ગઈ કાલે નિધન થયું છે. પેલેસ્ટાઇનમાં ભારતીય એમ્બેસેડર મુકુલ આર્ય રામલ્લામાં ભારતીય એમ્બેસીમાં મૃત મળી આવ્યા હતા. વિદેશપ્રધાન ડો. એસ. જયશંકરે ભારતીય...
પુતિન ભારત આવશે; 6 ડિસેમ્બરે મોદી સાથે...
નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં તેમની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાશે.
રશિયાના સંરક્ષણ પ્રધાન...
જયશંકર બ્રિટનનાં ગૃહપ્રધાન પ્રીતિ પટેલને મળ્યા
લંડનઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર આજે અહીં બ્રિટનનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલને મળ્યા હતા અને બંને દેશ વચ્ચે કાયદેસર પ્રવાસને સરળ બનાવવા અને પ્રતિભાશાળી વ્યક્તિઓની આવ-જાને ઉત્તેજન આપવા માટેની...
ભારત, અમેરિકાએ 2+2 પ્રધાનસ્તરીય મંત્રણા કરી…
માઈક પોમ્પીઓ અને માર્ક ઈસ્પરે રાષ્ટ્રીય યુદ્ધસ્મારક ખાતે જઈને ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કોરોના વાઈરસઃ જાપાનમાં ફસાયેલા 119 ભારતીયો આખરે...
નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે જાપાનના સમુદ્રકિનારે અટકાવી દેવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ જહાજમાં ફસાઈ ગયેલા 119 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢીને સ્વદેશ લાવવામાં આવ્યા છે.
આ 119...
નેહરુ અને પટેલઃ જૂના મુદ્દે નવા પુસ્તકે...
અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર...
પ્રજાસત્તાક દિવસ પરેડ: લશ્કરી તાકાત, સંસ્કૃતિની જોવા...
નવી દિલ્હી - ભારતવાસીઓ હર્ષોલ્લાસપૂર્વક આજે દેશનો 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આજે સવારે એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં પરંપરા અનુસાર વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતે...