Home Tags Remarks

Tag: remarks

‘મોદી કી હત્યા’ નિવેદન: કોંગ્રેસી નેતાની ધરપકડ

ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું વાંધાજનક નિવેદન કથિતપણે કરવા બદલ મધ્ય પ્રદેશના કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ પ્રધાન રાજા પટેરીયાની પોલીસે એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. પટેરીયા સામે...

ઈઝરાયલી ફિલ્મ-નિર્માતા લાપિડે ‘માફી માગી’, પણ…

મુંબઈઃ ગોવામાં હાલમાં જ યોજાઈ ગયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) મહોત્સવના પૂર્ણાહુતિ સમારોહમાં 'ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મની ટીકા કરવા બદલ ભારતભરમાં વગોવાયેલા ઈઝરાયલી ફિલ્મ નિર્માતા નદાવ લાપિડે...

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ

મુંબઈઃ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ 'વાંધાજનક' નિવેદનો કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થાણે શહેરની પોલીસે કેસ નોંધ્યો છે. થાણે નગર પોલીસ સ્ટેશનમાં રાહુલ સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન...

હીરાબા વિશે ગોપાલ ઈટાલીયાની ટિપ્પણીને કોંગ્રેસે વખોડી...

રાયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવા બદલ આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઈટાલીયાની છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું કે,...

દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસની રસીના સંબંધમાં યોગગુરુ બાબા રામદેવે કરેલા અમુક વિવાદાસ્પદ નિવેદનો બદલ દિલ્હી હાઈકોર્ટે એમને ફટકાર લગાવી છે. વડી અદાલતે એ હકીકત અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે,...

નુપૂર શર્મા કેસઃ સુપ્રીમ કોર્ટ સામે નારાજગી

નવી દિલ્હીઃ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કરેલા અનુમાનની ભૂતપૂર્વ ન્યાયાધીશો, સરકારી અમલદારો અને સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારીઓના એક જૂથે નારાજગી વ્યક્ત કરી છે....

હાજર થવા નુપૂરે સમય માગ્યો, મહારાષ્ટ્ર-પોલીસે આપ્યો

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરેલાં પ્રવક્તા-નેતા નુપૂર શર્માને મોહમ્મદ પયગંબર વિરુદ્ધની ટિપ્પણીના કેસમાં હાજર થવાનું પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરની પોલીસે સમન્સ મોકલ્યું છે. તે અનુસાર હાજર થઈને...

નુપૂર વિશે ઓવૈસીના નેતાનું ચોંકાવનારું નિવેદન

નવી દિલ્હીઃ નુપૂર શર્માને લટકાવી દેવા જોઈએ એવી AIMIM પાર્ટીના સંસદસભ્ય ઈમ્તિયાઝ જલીલે કરેલી ટિપ્પણીથી પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાને અળગા કર્યા છે અને કહ્યું છે કે નુપૂર શર્માની...

નુપૂર સામે વ્યાપક વિરોધઃ રાંચીમાં હિંસાખોરીને કારણે...

નવી દિલ્હીઃ મોહમ્મદ પયગંબર વિશે કથિતપણે અપમાનજનક નિવેદન કરનાર ભાજપનાં સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્માનો મુસ્લિમ સમુદાયનાં લોકોએ આજે દેશમાં અનેક ઠેકાણે જાહેરમાં વિરોધ કર્યો છે. દેખાવકારો મસ્જિદો અને રસ્તાઓ...

શંકર ભગવાનનું અપમાનઃ સમાજવાદી-પાર્ટીના નેતા સામે ફરિયાદ

મોરાદાબાદ (ઉત્તર પ્રદેશ): ભગવાન શંકર વિરુદ્ધ કથિતપણે વાંધાજનક અને દ્વેષ ઉપજાવનારી ટિપ્પણી કરવા બદલ સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય લાલબિહારી યાદવ સામે મોરાદાબાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી...