Tag: Religion
પાકિસ્તાનનાં લોકોએ ક્યારેય મારી સાથે ધાર્મિંક ભેદભાવ...
કરાચી - સ્પોટ-ફિક્સિંગના ગુના બદલ આજીવન પ્રતિબંધની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગસ્પિનર અને પાકિસ્તાનના લઘુમતી હિન્દુ નાગરિક, દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકાર સામે નવેસરથી આક્ષેપો...
નવા નાગરિકતા કાયદા અંગે મહારાષ્ટ્રના નાગરિકોએ કોઈ...
મુંબઈ/નાગપુર - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા સુધારા કાયદા (CAA) સામે થઈ રહેલા વિરોધના સંદર્ભમાં આજે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોઈ પણ નાગરિકે તેમના હાંકી કાઢવામાં આવશે...
દેશભરમાં એનઆરસીઃ તમામ શરણાર્થીઓને નાગરિકતા અપાશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું કે દેશભરમાં એનઆરસી લાગૂ કરવામાં આવશે. રાજ્યસભામાં તેમણે કહ્યું કે આના કારણે દેશમાં કોઈપણ સંપ્રદાયના વ્યક્તિને ડરવાની જરુર નથી. તેમણે કહ્યું...
મહાકવિ કાલિદાસ અને ઉજ્જૈનના માતા ગઢકાલિ
સંસ્કૃતનો અભ્યાસ મહાકવિ કાલિદાસના અભ્યાસ વગર અધૂરો કહેવાશે. મહાકવિ કાલિદાસ સામાન્ય વ્યક્તિમાંથી સંસ્કૃતના સૌથી મોટા વિદ્વાન કેવી રીતે બન્યા તેની પાછળ રસપ્રદ કથા છે. મહાકવિ કાલિદાસના જીવનમાં ઉજ્જૈનના ગઢકાલિની...
જ્યારે પરશુરામને ભગવાન દત્તાત્રેય મળ્યાં, સિદ્ધ અને...
ભગવાન દત્તાત્રેય નવ નાથ અને ચોષઠ સિધ્ધોના ગુરુ છે. તેમની કૃપા અનન્ય છે, જેની પર ગુરુ દત્તાત્રેયની દયા થાય, આશીર્વાદ થાય તેને બધી વિદ્યા, સમ્માન અને અક્ષય સુખ મળે...
ભગવાન બુદ્ધના શબ્દો: મનુષ્ય જીવન અતિદુર્લભ! ધર્મશ્રવણ...
ઇચ્છાઓ અને અજ્ઞાનતામાંથી અસંતોષ જન્મે છે, આ અસંતોષ દુઃખ બને છે. સંસાર માત્ર અનિશ્ચિત છે, દરેક પ્રાણી જીવને જન્મ મરણમાંથી પસાર થવું પડે છે. શરીર પણ આપણું સગું રહેતું...
ધર્મના કારણે ઝોમેટોનો ફૂડ ઓર્ડર રદ કરનાર...
જબલપુર (મધ્ય પ્રદેશ) - ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોના પંડિત અમિત શુક્લ નામના એક ગ્રાહકને શહેરની પોલીસે નોટિસ મોકલી છે અને એની પાસેથી લેખિત ખાતરી માગી છે કે એ...
ઈયળ-સમડીની વાત અને તથાગત બુદ્ધનો ઉપદેશ
એકવાર એક સુંદર વનમાં કીટક તેમના નિત્યક્રમે ઝાડની બખોલમાં આહાર કરી રહ્યા હતા, દરેક જીવને પાસે સ્વતંત્રતા હોય છે. સ્વતંત્રતા દરેક જીવને વ્હાલી છે. ઇયળનું એક બચ્ચું વધુ ખોરાક...
આધુનિક યુગ અને હિંદુ ધર્મ: હિંદુ ધર્મની...
હિંદુ ધર્મ વૈશ્વિક ધર્મ છે, ઘણા તેને સનાતન ધર્મ પણ કહે છે, કોઈ તેને વૈદિક ધર્મ કહેશે તો કોઈ તેને ભક્તિ માર્ગ પણ કહી શકશે. હિંદુ ધર્મની ખાસિયત છે...
નવા જમાનાની વાત: કંજૂસાઈ નહીં પણ ‘કરકસર’...
જેમ જેમ જીવનમાં પ્રગતિ કરીએ છીએ, સમૃદ્ધિ તરફ જઈએ છે તેમ તેમ આનંદ વધે છે. પરંતુ, વૈભવ સાથે એક ચીજ ચાલી જાય છે તે છે અનુકુળ સમય. સતત પ્રગતિ...