Tag: Panipuri
મુંબઈઃ પાણીપૂરીવાળાનું કોરોનાને કારણે મૃત્યુ થયું, ગ્રાહકો...
મુંબઈઃ ભગવતી યાદવ બે-પાંચ નહીં, પણ ચાર દાયકાથી પણ વધારે સમયથી દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ વિસ્તારમાં રસ્તા પર ઊભીને લોકોને નિયમિત સ્વાદિષ્ટ પાણીપૂરી ખવડાવતા હતા. કમનસીબે કોરોના વાઈરસ રોગચાળાએ...
અમદાવાદની પાણીપુરી છે ખાવાલાયક, તંત્રનો સેમ્પલ રિપોર્ટ
અમદાવાદઃ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ પરની તપાસ કરીને તે ખાવાલાયક છે કે નહી તે માટે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ જગ્યાએથી પુરી, બટાકા, ચટણી,...
અમદાવાદ મેયર સહિત અગ્રણી મહિલાઓએ પાણીપુરી ખાઈ...
અમદાવાદ- મહિલાઓની પ્યારી વાનગી પાણીપુરી ખૂબ ચર્ચામાં છે. એકતરફ રાજ્યના કેટલાક શહેરમાં અશુદ્ધ ખાદ્યપદાર્થો વિરુદ્ધની ઝૂંબેશને લઇને પ્રતિબંધિત કરી દેવાઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે શુદ્ધ પાણી પુરી-ગોલગપ્પા ખાવાની...
બીમારીઓથી પૂરાં કરી નાંખશે પાણીપુરી…
પાણીપુરી. નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? પરંતુ આજકાલ પાણીપુરી ખોટાં કારણોસર ચર્ચામાં છે. રોગચાળો ફેલાતો હોવાથી વડોદરામાં તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને ગુજરાતના અન્ય...