Tag: MP
મહુઆ મોઈત્રાએ શેર કરી બીબીસી-ડોક્યૂમેન્ટરીના બીજા-ભાગની લિન્ક
મુંબઈઃ બીબીસીની વિવાદાસ્પદ સીરિઝ 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'નો બીજો (અને આખરી) ભાગ બહાર પડી ગયો છે અને તેની લિન્ક સોશ્યલ મીડિયા પર ફરતી થઈ છે. તૃણમુલ કોંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ...
‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા દેશદ્રોહી છે’ :...
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ઘણી હેડલાઇન્સમાં છે. કેટલાક તેના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે તો કેટલાક તેની સામે આવીને તેને પડકારી રહ્યા છે. આ એપિસોડમાં...
ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને બ્રિટનમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ યુકેમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદ બ્રિટનની સંસદમાં પણ પહોંચી...
રૂ.2000ની નોટ બંધ કરોઃ સુશીલ મોદીની માગણી
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે ચલણમાં લાગુ કરેલી 2,000ના મૂલ્યની નોટ વ્યવહારમાંથી બંધ કરવાની ભારતીય જનતા પાર્ટીના જ સંસદસભ્યએ માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 2000ની નોટ મોદી...
રવિકિશને ગુજરાતી-ભોજપુરી ગીત રિલીઝ કર્યું
ગોરખપુર (ઉત્તર પ્રદેશ): ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા રવિકિશને ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચારાર્થે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક રેપ સોંગ રિલીઝ...
MPમાં બસ નર્મદા નદીમાં પડતાં 13નાં મોત
ભોપાલઃ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની ઇન્દોરથી પુણે જઈ રહેલી મહારાષ્ટ્ર રોડવેઝની એક બસ ખલઘાટ વિસ્તારમાં પૂલની રેલિંગ તોડ્યા પછી નર્મદા નદીમાં પડી ગઈ હતી. અત્યાર સુધી 15 લોકોને બચાવવામાં...
કેકેના મૃત્યુની તપાસ કરાવોઃ ભાજપના સંસદસભ્યની લેખિત-માગણી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના સંસદસભ્ય સૌમિત્ર ખાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ગાયક કેકેના અચાનક થયેલા મૃત્યુ વિશે તપાસ કરાવે. બાંકુરા મતવિસ્તારના...
રાણાદંપતીનો શરતી જામીન પર છૂટકારો
મુંબઈઃ પોલીસની પરવાનગી ન મળવા છતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરવા બદલ ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રનાં અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા...
હનુમાન ચાલીસા વિવાદઃ રાણાદંપતી 14-દિવસ અદાલતી કસ્ટડીમાં
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરનાર મહારાષ્ટ્રના અમરાવતીનાં મહિલા અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા અને એમનાં વિધાનસભ્ય પતિ રવિ રાણાની...
દેશનાં જંગલોમાં સાત-દિનમાં 60,000થી વધુ આગની ઘટનાઓ
નવી દિલ્હીઃ હજી ઉનાળાની સીઝનનો પ્રારંભ થયો છે, ત્યારે જંગલોમાં આગ લાગવાની ઘટના વધી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં 26 માર્ચથી એક એપ્રિલની વચ્ચે દેશભરનાં 29 રાજ્યોનાં જંગલોમાં આગના...