Tag: Mahindra group
અગ્નિપથ યોજના તો યુવાઓ માટે અનેક તકો...
નવી દિલ્હીઃ સેનામાં ભરતી માટે નવી અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ યોજનાનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે ચાર વર્ષ પછી યુવાનો જશે ક્યાં? ત્યારે...
મહિન્દ્ર ગ્રુપ અગ્નિવીરોને નોકરી પર રાખશે
મુંબઈઃ કેન્દ્ર સરકારે દેશના સંરક્ષણ દળોમાં નવા સૈનિકોની ભરતી કરવા માટે શરૂ કરેલી અગ્નિપથ યોજના સામે દેશના અનેક ભાગોમાં વિરોધ થયો છે, પણ ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની મહિન્દ્ર ગ્રુપના...
કોરોના-યોદ્ધાઓને મહિન્દ્રા ગ્રુપના નવાં વાહનો પર મળશે...
નવી દિલ્હીઃ દેશની અગ્રગણ્ય વાહનઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કોરોના વાઇરસની સામે જંગ લડી રહેલા યોદ્ધાઓને સન્માનિત કરવા માટે વિશેષ યોજના લઈને આવી છે. કંપનીએ આ કોરોનાયોદ્ધાઓને પોતાના નવા...
લોકડાઉનને વ્યાપક સ્તરે ઉઠાવી લેવું જોઈએઃ આનંદ...
નવી દિલ્હીઃ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સૂચન કર્યું છે કે સરકારે કુલ 49 દિવસો પછી વ્યાપક સ્તરે કોરોનાવાઈરસ લોકડાઉન ઉઠાવી લેવું જોઈએ. તેમનું કહેવું છે કે જો દેશના...
જિનેવા મોટર શોમાં મહિન્દ્રાની સુપરકારની ઝલક
ભારતીયોને ગર્વ થાય એવા સમાચાર છે કે, લક્ઝરી ઈલેક્ટ્રિક કાર વાહનો બનાવતી ઈટાલીની ઓટોમોબિલી પિનિનફેરિના કંપની ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રના અગ્રગણ્ય મહિન્દ્રા ગ્રુપનો એક હિસ્સો બની ગઈ છે. એણે સ્વિટ્ઝરલેન્ડના...
હું જલ્લાદ બનવા તૈયાર છું: આનંદ મહિન્દ્ર
મુંબઈ - જમ્મુ અને કશ્મીરના કઠુઆ જિલ્લા, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગામો અને ગુજરાતના સુરત શહેરમાં થયેલા બળાત્કારની ઘટનાઓથી આખો દેશ વ્યથિત છે. એમાંય કઠુઆમાં તો આઠ વર્ષની બાળકી...