Home Tags Lashkar E Taiba

Tag: Lashkar E Taiba

કશ્મીરમાં પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓનો ખાત્મો

શ્રીનગરઃ સુરક્ષા દળોએ કશ્મીરમાં મોટી જીત હાંસલ કરી છે. એમણે બે એન્કાઉન્ટરોમાં પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓને ખતમ કરી નાખ્યા છે. આ ત્રાસવાદીઓ પાકિસ્તાનમાંથી સક્રિય ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહમ્મદના હતા....

હાફીઝ સઈદના ઘર નજીક બોમ્બવિસ્ફોટઃ 3નાં-મરણ, 23-ઘાયલ

લાહોરઃ 2008ના મુંબઈ આતંકી હુમલાઓના સૂત્રધાર હાફીઝ સઈદના અત્રેના નિવાસસ્થાન નજીક આજે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો જેને કારણે ત્રણ જણ માર્યા ગયા છે અને બીજા 23 જણ...

ભારતના દુશ્મન લખવીને પાકિસ્તાને ફટકારી 15-વર્ષની જેલ

ઈસ્લામાબાદઃ 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં કરાયેલા ભયાનક આતંકવાદી હુમલાઓના સૂત્રધાર અને પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના ઓપરેશન્સ કમાન્ડર ઝાકીર-ઉલ-રેહમાન લખવીને પાકિસ્તાનની ત્રાસવાદ-વિરોધી અદાલતે 15-વર્ષની જેલની સજા ફટકારી છે. ત્રાસવાદી કૃત્યો...

કશ્મીરમાં બે આતંકવાદીએ પરિવારની અપીલથી આત્મસમર્પણ કર્યું

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના કશ્મીરમાં ત્રાસવાદી તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરનાર સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના એક સ્થળે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈબાના...

જમ્મૂ-કાશ્મીરઃ લશ્કરના કમાન્ડર સહિત 2 આતંકી ઠાર

અનંતનાગઃ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અનંતનાગ જિલ્લામાં મોડી રાત સુધી પોલીસ, આર્મી અને સીઆરપીએફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં લશ્કર-એ-તૈયબાના બે...

પાકિસ્તાન આતંકી સંગઠનોને નાથવામાં નિષ્ફળઃ અમેરિકી રિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકી સરકારના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મહોમ્મદ જેવા સંગઠનોને ફંડિંગ, રિક્રૂટિંગ અને ટ્રેનિંગ પર રોક નથી લગાવી શક્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે...

ભારતના ડરથી પાકિસ્તાને PoKમાં ત્રાસવાદી અડ્ડા બંધ...

નવી દિલ્હી - દુનિયાના દેશો તરફથી કરાયેલા દબાણ અને ભારત ફરીથી હવાઈ હુમલા કરશે એના ડરથી પાકિસ્તાને તેના કબજા હેઠળના કશ્મીર (Pok)ના વિસ્તારોમાં સક્રિય ત્રાસવાદી અડ્ડાઓને બંધ કરી દીધા...

૨૬/૧૧ના ટેરર હુમલાઓના કાવતરાખોરોને પકડવામાં પાકિસ્તાન પ્રામાણિક...

મુંબઈ - ભારત સરકારે પાકિસ્તાનની એમ કહીને ઝાટકણી કાઢી છે કે તે 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં ત્રાસવાદી હુમલાઓના સૂત્રધારોને મુક્તપણે ફરવા દે છે. વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું છે કે પાકિસ્તાન...

પલવલ મસ્જિદ તપાસમાં એનઆઈએ દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હી- હરિયાણાના પલવલમાં મસ્જિદ નિર્માણ મામલે તપાસ કરી રહેલી એજન્સી એનઆઈએનું કહેવું છે કે, ધાર્મિક સ્થળના નિર્માણ માટે હાફિઝ સઈદના સંગઠન લશ્કર એ તૌયબાએ કથિત રીતે ફંડ ફાળવ્યું...

લશ્કરના રુપિયાથી મસ્જિદ? NIA કરી રહી છે...

હરિયાણા- હરિયાણાના પલવલમાં બનેલી એક મસ્જિદ સુરક્ષા એન્જસીઓના તપાસ ઘેરામાં આવી ગઈ છે. ટેરર ફંડિંગ મામલાની તપાસ કરી રહેલી NIAએ દાવો કર્યો છે કે, હરિયાણાના પલવલમાં બનેલી મસ્જિદ માટે...