Tag: Keshubhai Patel
ગુજરાતનું ગૌરવઃ કેશુભાઈ, મહેશ-નરેશ મરણોત્તર પદ્મ-એવોર્ડથી સમ્માનિત
નવી દિલ્હીઃ ભારત સરકારે દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રતિષ્ઠિત એવા 'પદ્મ' એવોર્ડ્સની જાહેરાત કરી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના મોભી નેતા સ્વ. કેશુભાઈ પટેલ,...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનાં અસ્થિઓનું...
વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન આજે ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. કેશુભાઈ પટેલના પરિવારજનો-સ્વજનો, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે...
કેશુભાઈ અનંતની વાટે; સોમનાથમાં સ્વયંભૂ બંધ
ગાંધીનગરઃ રાજનીતિના ભીષ્મ પિતામહ કેશુબાપાના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ,...
ગુજરાતના રાજકારણમાં પરિવર્તનના જનક કેશુભાઈ પટેલની ચિરવિદાય
અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું લાંબી માંદગી બાદ આજે દુઃખદ નિધન થયું છે. કેશુબાપાને શ્વાસ લેવામાં તકલીફ પડતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર...
PM મોદી અને અમિત શાહ સહિત સોમનાથ...
ગાંધીનગર- પીએમ મોદી અને અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના સભ્યોએ એકસૂરે ફરી કેશુભાઈ પટેલને સોમનાથ ટ્ર્સ્ટના ચેરમેન પદે યથાવત જાહેર કર્યાં છે. ગાંધીનગર રાજભવનમાં ગત મોડીરાત્રે આ નિર્ણય જાહેર...
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ કાફેનો પ્રારંભ થયો
સોમનાથ- સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં સોમનાથ કાફેનો પ્રારંભ કર્યો છે, જેમાં હવે ગુજરાતી થાળી સહિત દક્ષિણ ભારતની વાનગીઓ મળશે. યાત્રિકોની સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વધુ એક સુવિધાનો ઉમેરો...
પીએમ સાથે બાપુનું તારામૈત્રક
ગાંધીનગર- કોણ ક્યારે મિત્ર અને ક્યારે દુશ્મન હશે તે પરમાત્મા જ જાણે છે..એવું અમથું નથી કહેવાતું. ગુજરાતની 14મી વિધાનસભાની સત્તાવાર સ્થાપનાના આજના ખાસ દિવસે વિશાળ મેદની સમક્ષ રુપાણી સરકારની...
ગુજરાત અને કર્ણાટકના રાજકારણનું કનેક્શન
છેલ્લાં બે દાયકામાં ગુજરાત અને કર્ણાટકનું રાજકારણ એક કે બીજી રીતે એક બીજા સાથે જોડાતું રહ્યું છે. ગુજરાતની ચૂંટણી પૂરી થાય એટલે છ મહિના પછી કર્ણાટકમાં ચૂંટણી આવી રહી...