Tag: Kashi Vishwanath Temple
કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદ વિવાદઃ હાઇકોર્ટમાં 29 માર્ચથી...
વારાણસીઃ ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને દાખલ અરજીઓની સુનાવણી હવે 29 માર્ચથી સતત જારી રહેશે. અંજુમન ઇંતજામિયા મસ્જિદ વારાણસી તરફથી દાખલ થયેલી અરજી અને...
PM મોદીએ રાત્રે ‘કાશી દર્શન’ કરી કામની...
વારાણસીઃ વડા પ્રધાન મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. એ વખતે સંતો સહિત અનેક લોકોની હાજરીમાં કોરિડોર લોકાર્પિત થયો હતો. વડા પ્રધાને બાબા વિશ્વનાથનું વિધિવત્ પૂજન-અર્ચન...
હું પણ પાર્ટીનો કાર્યકર, મારા માટે તમારો...
વારાણસીઃ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. સૌપ્રથમ તેઓ બાબા વિશ્વનાથના સાનિધ્યમાં ગયા હતાં. જ્યાં તેઓએ બાબા વિશ્વનાથ પર અભિષેક અને...