Tag: Jaggi Vasudev
આનંદીત રહેવાની પસંદગી કરો
પ્રશ્નકર્તા: અમે કરીએ એ બધા કાર્યોમાં તમે ખૂશ રહેવાના મહત્વ પર ભાર મૂક્યો છે. શું આવી અવસ્થા અમે બધા જે હરિફાઈ (રેટ રેસ)માં ફસાયેલા છીએ તેમાં હાંસલ કરવી પણ...
તમે પોતાને કઈ રીતે જાણો છો?
પ્રશ્નકર્તા: જો આપણે પોતાને જાણવા માંગતા હોય તો તે માટે શું કરવું?
સદ્ગુરુ: આ વિશ્વમાં કોઈપણ વસ્તુ વિશે જાણવાનો દ્વાર તમે પોતે જ છો. જે પણ તમે અનુભવી શકો તે...
સદ્ગુરુ: જીવન અને મૃત્યુ
મોટાભાગના મનુષ્યો માટે જીવનનું સૌથી ગહન અને રહસ્યમય પાસું મૃત્યુ છે કારણ કે ભલે લોકોએ ગમે તેવી વાતો સાંભળેલી હોય છતાં તેઓ હજુ મૃત્યુ શું છે તે સમજી નથી...
મનુષ્યોનું અવલોકન
પ્રશ્ન: આપણે આગેવાનોને મોટી જવાબદારીઓ લેવા અને આગલા સ્તર ઉપર પહોંચવા માટે કેવી રીતે તૈયાર કરીએ?
સદગુરુ: લોકો સાથેના મારા અનુભવ પ્રમાણે, જો તમે કોઈ વ્યક્તિને -જે એક સ્તરે શ્રેષ્ટ...
શું શારીરિક વિકલાંગતા એ આધ્યાત્મિક માર્ગ પર...
સદગુરુ: જો તમને સાંભળવામાં થોડી તકલીફ હોય, તો શું તમારી આધ્યાત્મિક વૃદ્ધિ માટે કોઈ સમસ્યા છે? જરાય નહિ. તમારા માટે મૌન રહેવું ખૂબ જ સરળ છે, અને મૌન એ...
એક સાચી પ્રાર્થના
મોટાભાગના લોકો માટે, તેઓ જેને પ્રાર્થનામાં માંગે છે તે ભગવાન નથી પરંતુ સુરક્ષા અને ખુશી છે. તેમની પ્રાર્થના ફક્ત આ વિશે છે: "ભગવાન મને આ આપો, તે આપો, ભગવાન...
ધાર્મિક સંઘર્ષને પાછળ છોડીને આગળ વધો
જે ક્ષણે માનવી ધાર્મિક બન્યો, તે જ ક્ષણથી તમામ સંઘર્ષનો અંત આવી જવો જોઈએ, પણ દુર્ભાગ્યે, વિશ્વમાં સર્વત્ર ધર્મ જ સંઘર્ષનો મૂળ સ્રોત બન્યો છે. તેણે સૌથી વધુ લોકોનો...
શું આત્મહત્યા યોગ્ય છે?
કેટલીકવાર, જીવન લોકોને એવી ભયંકર પરિસ્થિતિઓમાં નાંખી દે છે કે તે ક્ષણે, તેઓને લાગે છે કે જીવનમાં તેઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેના કરતાં મૃત્યુ ચોક્કસપણે સારું...
પ્રેમ અને એકતા
પ્રશ્ન: શું કોઈ વ્યક્તિને પ્રેમ કરવો અને એ કરતાની સાથે સાથે ભગવાનથી એકતાનો અનુભવ કરવો શક્ય છે? કે આ માત્ર રોમેન્ટિક કલ્પના છે?
સદગુરુ: દરેક માણસોમાં વર્તમાનની તુલનામાં કંઇક વધારે...
ઇચ્છનીય બનવું
સમાજ, લોકો અને શિક્ષણે હંમેશા તમને કેવી રીતે ફતેહમંદ થવું એ શીખવ્યું છે. તમે કોઈ ભૌતિક વસ્તુ ઉપર જ કંઈક અંશે જીત મેળવી શકો છો – પથ્થર, જમીનના ટૂકડાઓ...