Tag: Jagannath temple
જગન્નાથ મંદિરમાં રસી વગર દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે
પુરીઃ ઓડિશામાં પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ માટે નેગેટિવ રિપોર્ટ અને કોવિડ-19ની રસીના બે ડોઝ લગાવ્યાનું સર્ટિફિકેટ બતાવવાનું હવે ફરજિયાત નહીં હોય. આ પહેલાં જે લોકો કોરોનાની રસીના...
રથયાત્રા પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન જગન્નાથજીના શરણે, આરતી…
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી.
મુખ્યપ્રધાને જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ...