Tag: Indian Culture
પૂર્વ તરફ મુખ્ય દ્વાર હંમેશા શુભ ન...
સફળતાની પરિભાષા વ્યક્તિગત હોય છે. ક્યારેક એક સફળ વ્યક્તિનો અભ્યાસ કરીએ તો વિચાર આવે છે કે તે પોતાની સફળતાથી ખુશ નથી. આનું મુખ્ય કારણ અસંતોષ છે. સંતોષ થકી સુખની પ્રતીતિ...
શનિ 18 એપ્રિલથી વક્રી, વૈશ્વિક રાજકારણ અને...
જ્યોતિષનો સાર એટલે શનિ મહારાજ, કહેવાય છે કે જેણે શનિને ઓળખી લીધો તેણે જ્યોતિષ આત્મસાત કરી લીધું. આ આગવું મહત્વ ધરાવતા શનિ મહારાજ ધન રાશિમાં આગામી ૧૮ એપ્રિલ ૨૦૧૮એ...
જેવો ચંદ્ર તેવો જાતકનો અભ્યાસ.. દુર્લભ ઉપાય
જન્મકુંડળીમાં ઉદિત લગ્ન, ચંદ્ર અને સૂર્ય આ ત્રણેયની સ્થિતિ એ જન્મકુંડળીનો પાયો છે. ઉદિત લગ્નનો સ્વામી ગ્રહ અને ચંદ્ર બંને બળવાન હોય તો જન્મકુંડળીમાં શુભતા ઓર વધી જાય છે....
રાજ પરિવારે કરી મા આશાપુરાની પૂજા
કચ્છ- આદ્યશક્તિની ભક્તિ અને ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રિ શરુ થઇ ચૂકી છે ત્યારે કચ્છદેવી મા આશાપુરાની કચ્છના પૂર્વ રાજવી પરિવાર દ્વારા પૂજાઅર્ચના કરવામાં આવી હતી. માતાના મઢે મોટાપ્રમાણમાં ભાવિકભક્તોનો...
શનિ, રાહુ કે મંગળની મહાદશા પણ ભાગ્યોદય...
ઘણીવાર જ્યોતિષીના મુખેથી શનિ, મંગળ કે રાહુની મહાદશાનું નામ સાંભળીને જાતકો તકલીફમાં મૂકાઇ જતાં હોય છે. “શનિ, મંગળ કે રાહુની મહાદશા ચાલે છે”, આ સાંભળ્યાં પછી સ્વાભાવિક રીતે ભવિષ્ય...
ઈશાનમાં તુલસીનો છોડ શ્રેષ્ઠ ગણાય છે…
માણસ બધું જ ભેગું કરવામાં એટલો વ્યસ્ત છે કે તેને ખરેખર શું ભેગું કરવાનું છે તેનો વિચાર પણ નથી આવતો. માત્ર ભૌતિક સુખની દોટમાં તે સાચા સુખને ભૂલી રહ્યો...
હોલિકા દહનનો કયો સમય યોગ્ય છે? આ...
આગામી ૦૧ માર્ચ ૨૦૧૮ના દિવસે પૂનમની તિથિ સવારે ૦૮:૫૮ કલાકે શરૂ થશે. હોલિકા દહનનું મુહુર્ત પ્રદોષકાળ હોય ત્યારે પૂનમ તિથિમાં છે. પ્રદોષ કાળ રોજ સૂર્યાસ્ત પછી બરાબર ચાર ઘડી...
સ્વિટ્ઝરલેન્ડના આ માણસને અમદાવાદ ગમી ગયું…..
અમદાવાદ-આપણાં દેશમાં માણસ બે પાંદડે થાય અને દુનિયામાં ફરવા જવાની વાત આવે કે લગ્ન પછી હનીમૂનની વાત આવે એટલે સુંદર દેશ સ્વિટ્ઝરલેન્ડની યાદ તરત જ યાદ આવે. સ્વિટ્ઝરલેન્ડ ફરવા...
જન્મકુંડળી-મેળાપક વિશે મહત્વની વાત
પ્રભુતામાં પગલાં પાડ્યાં પહેલાં જન્મકુંડળી મેળવવી જરૂરી છે, એ બધાં જાણે છે. પરંતુ લગ્ન પહેલાં જન્મકુંડળી-મેળાપકનો વિષય એટલો મોટો છે કે જ્યોતિષી તજજ્ઞ અને જાતક બેય ઘણીવાર ‘શું વિચારવું’,...
31 જાન્યુઆરીએ કર્ક રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ, રાશિવાર...
૩૧ જાન્યુઆરી ૨૦૧૮એ કર્ક રાશિ અને પુષ્ય/આશ્લેષા નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે, ગ્રહણ એ ખગોળીય ઘટના છે તો તે નવી ઊર્જાનો સંચાર પણ છે. માનસિક પટ પર જે ચાલ્યું ગયું...