Tag: Indian Culture
સંસ્કૃતિની આગવી ઓળખસમા ‘નાગરી બેઠા ગરબા’ની પ્રસ્તુતિ
મુંબઈઃ અત્રે કે.ઈ.એસ. સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને 'સંવિત્તિ'ના સહઆયોજનમાં 'નાગરી બેઠા ગરબા' ની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ શનિવાર તા. 23 ઑક્ટોબર, 2021 સાંજે 5.30 થી 7.30...
બીજિંગમાં ચીની નાગરિકોએ પણ માણ્યો દશેરા સાંસ્કૃતિક...
(તસવીર સૌજન્યઃ પ્રસાર ભારતી બીજિંગ, ઓલ ઈન્ડિયા રેડિયો)
ભારત–એક સંસ્કૃતિ જે સૌંદર્યમાં તરબોળ છે
આજે, ભારતમાં, આપણું સૌંદર્યશાસ્ત્ર ક્યાંક ખોવાઈ ગયું છે. જો તમે ભારતના ઘણા બધા ભાગમાંથી પસાર થશો, તો તમે જોશો કે મોટા ભાગના ઘરો એક્રેલિક પેઈન્ટથી રંગાયેલા હશે. આ સો-સો...
ભારતીય સંસ્કૃતિનું જતન કરે છે ‘તપસ્વીનું તેજ’
કન્ટકીઃ 'અમેરિકામાં રહેતો 13 વર્ષનો તરુણ પોતાના પિતાને પીતાંબર પહેરીને જ પૂજા કરવાનો આગ્રહ રાખે તો આશ્ચર્ય થાય જને. આમ તો તપસ્વી મૂળે તો ગુજરાત-અમદાવાદના બ્રાહ્મણ પરિવારનું ફરજંદ છે....
ગૌરી વ્રત માટે જવારા અને પૂજાપો તૈયાર,...
અમદાવાદ- અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. નાની બાળાઓને ભવિષ્યમાં ગુણવાન પતિ માટે એટલે કે સુપાત્ર મળે એ હેતુથી આ વ્રત કરાવવામાં આવે છે. પુરાણ પરંપરાગત વાત...
અંતિમ શ્વાસ કાશીમાં લેવાની ઈચ્છા હવે થશે...
વારાણસી- હિન્દુ માન્યતા અનુસાર કાશીમાં મૃત્યુ થાય તો વ્યક્તિને જન્મ મૃત્યુના ચક્કરમાંથી મોક્ષ મળી જાય છે. સદીઓ સુધી આ પવિત્ર નગરીની સાંકળી ગલીઓમાં અનેક લોકો તેમના જીવનના છેલ્લા દિવસો...
USમાં ચાલે છે સંસ્કૃતિની પાઠશાળા, અભ્યાસમાં શીખવાડવામાં...
શિકાગો- 'પશ્ચિમની સંસ્કૃતિથી આપના પરિવારના બાળકોનું જરા ધ્યાન રાખજો'..આ વાત..ગુજરાતી ભાષા અને સંસ્કાર બચાવોની મુહીમ લઈને ગુજરાતના સંતો, મહંતો અને સાહિત્યકારો છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યા છે. ત્યારે...
ઘરમાં આ દિશા ત્રાંસમાં પડતી હોય તો...
ભારતીય વાસ્તુની વાત આવે અને તેના વિષે ઘણાંબધા વિચારો જોવા મળે. કોઈ તેને અહોભાવથી તો કોઈ ભવાં ચડાવીને પણ જૂએ. મારી દ્રષ્ટિએ વાસ્તુના નિયમોમાં વિજ્ઞાન, ગણિત, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ...
સુખશાંતિની પ્રાપ્તિ કરાવતા હોમહવનના અજાણ્યાં રહસ્ય
આજકાલ માણસને સતત પ્રસિદ્ધિ અને પૈસા પાછળ દોડતો જોઈએ છીએ. આર્થિક બાબતો બધી બાબતોનું જાણે કેન્દ્ર બની ગયું છે. જયારે માણસને રોગ થાય છે, જીવનદીપ ડગમગે છે ત્યારે તેને...
વટસાવિત્રી વ્રતઃ નારીનું અનન્ય તેજ સાવિત્રી
આજથી શરુ થતાં વટસાવિત્રીના વ્રતના મહિમા વિશે વાત કરવી છે. પરીણિત સ્ત્રીઓ વટસાવિત્રીનું વ્રત કરે છે. કારણ કે આ વ્રત કરવાથી પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે પુત્રનું સુખ પ્રાપ્ત...