Tag: ICMR
‘હાલના પુરાવા જોતાં કોરોના-રસીના ચોથા-ડોઝની જરૂર નથી’
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થા ખાતે ચેપી રોગોના વિભાગના ભૂતપૂર્વ વડા ડો. રમણ ગંગાખેડકરનું કહેવું છે કે કોરોનાવાઈરસ અને તેના પ્રકારો વિશે હાલના...
‘ભારતમાં કોરોનાની ચોથી લહેર આવી નથી’
નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) સંસ્થાએ જાણકારી આપી છે કે તાજેતરની વિગતો પરથી એવો નિર્દેશ મળતો નથી કે દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની ચોથી લહેર શરૂ થઈ...
કોરોના રસીકરણ-ઝુંબેશને 1-વર્ષ પૂરું: ટપાલટિકિટ ઈસ્યૂ કરાઈ
નવી દિલ્હીઃ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોરોના-પ્રતિરોધક રસીનું નિર્માણ કરવામાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિને બિરદાવવા તથા દેશે રાષ્ટ્રવ્યાપી શરૂ કરેલી કોરોના-રસીકરણ ઝુંબેશને આજે એક વર્ષ સમાપ્ત થયું તેના શુભ...
કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવવાથી તપાસની જરૂર નહીં:...
નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની ત્યાં સુધી તપાસ કરવાની જરૂર નથી, જ્યાં સુધી તેમની ઓળખ અન્ય બીમારીઓથી પીડિત વધુ જોખમવાળી વ્યક્તિના રૂપે ના કરવામાં આવી હોય,...
કેટલાંક રાજ્યોમાં ત્રીજી લહેરના પ્રારંભિક સંકેતોઃ ડો....
નવી દિલ્હીઃ દેશનાં કેટલાંક રાજ્યોમાં કોરોના વાઇરસના રોગચાળાની ત્રીજી લહેરના પ્રારંભિક સંકેત મળ્યા છે અને જે રાજ્યોએ બીજી લહેરની તીવ્રતાનો અનુભવ નથી કર્યો, ત્યાં પણ કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો...
ત્રીજી લહેરઃ ડેલ્ટા વેરિયેન્ટથી સંક્રમિત થવાનું જોખમ
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં ભલે ઘટાડો નોંધાતો હોય, પણ જોખમ હજી પૂરેપૂરું નથી ટળ્યું. કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટનું જોખમ હજી સતત ઝળૂંબી રહ્યું છે. કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટ રસી...
હવે કોગળાથી પણ કોરોના-સંક્રમણ માલૂમ પડશેઃ ICMRની...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની તપાસ માટે કેટલીય પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. હાલના સમયે સૌથી વધુ પ્રચલિત આરટી-પીસીઆર ટેસ્ટ માનવામાં આવતો હતો, પણ હવે એનાથી પણ વધુ સરળ તપાસનો...
હવે ઘરે કોરોના-ટેસ્ટ કરી શકાશેઃ ICMRની ટેસ્ટિંગ-કિટને...
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે ટેસ્ટિંગની સંખ્યા પણ સતત વધતી ગઈ છે. જોકે 130 કરોડની વસતિવાળા દેશમાં અત્યાર સુધી 32 કરોડ ટેસ્ટ્સ કરવામાં આવી ચૂક્યા છે. દેશમાં...
કોરોના વાઇરસની બીજી લહેરમાં યુવાઓ વધુ સંક્રમિત
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર પ્રસરેલી છે. કેટલાક દિવસો પહેલાં કોરોના વાઇરસના ચાર લાખ દૈનિક ધોરણે નવા કેસ આવી રહ્યા છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી કેસોમાં ઘટાડો...
‘રસીકરણ-સફળઃ દર 10,000માંથી માત્ર 2-4 જ કોરોના-પોઝિટીવ’
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારી સામે ભારતમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શનની આગેવાની હેઠળ જોરદાર જંગ ચાલી રહ્યો છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાએ એવો દાવો કર્યો છે કે...