Tag: Code Of Conduct
મધ્ય પ્રદેશના 14 પ્રધાનો સામે ચૂંટણીપંચમાં ફરિયાદ
ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના 14 પ્રધાનોની સામે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આ પ્રધાનો પર ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતાં...
આઠ બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાતઃ આચારસંહિતા અમલમાં
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે રાજ્યમાં ત્રીજી નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ...
સ્લો ઓવર-રેટઃ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને મેચ ફીની...
ચેન્નાઈ - વેસ્ટ ઈન્ડિઝની ટીમ રવિવારે અહીં રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 8-વિકેટથી હરાવ્યાના આનંદમાં છે, પણ એમને એક ખોટા કામ બદલ દંડ ભોગવવાનો પણ વારો આવ્યો...
આચાર સંહિતા ભંગની ફરિયાદો મળતાં જ તપાસ...
અમદાવાદ- ચૂંટણી આવતાની સાથે જ સરકારીના તમામ તંત્ર કામે લાગી જાય છે. આચાર સંહિતા લાગુ પડતી હોવાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોની ગતિવિધીનું તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય...
તંત્રનો સપાટોઃ ચૂંટણી ટાણે જ કરોડોની રોકડ,...
અમદાવાદ- લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.
રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો....
ચૂંટણી આચારસંહિતા અને શેષનનો ફૂંફાડો યાદ છે?
જંગલી શિકારી પ્રાણી પોતાનાથી તગડાં પ્રાણીનો શિકાર કરી શકે છે, કેમ કે તેના પંજામાં હોય છે નહોર. પંજામાં નહોર ના હોય તો ગણે તેટલી તાકાત કામ આવતી નથી. ચૂંટણી...
ચૂંટણીને લઈને ચારેકોર સુરક્ષાનો ઘેરો, પકડાયું 500...
અમદાવાદ- લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી...
પ્રચારના પડઘમમાં આચારસંહિતા અંતરિક્ષમાં અવાક
પ્રચાર વસ્તુ વેચવામાં કામ આવે, પણ વિચાર વહેંચવામાં કામ આવે ખરો એની કસોટી 2019માં થવાની છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં માત્ર અમુક વિચાર વહેંચવામાં આવી રહ્યો છે. એવું જણાવાઈ...
લોકસભા ચૂંટણી 2019: 33,431 બિનજામીનપાત્ર વોરંટ, 1...
અમદાવાદ- લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન...