Tag: CEO
એર ઈન્ડિયાના સીઈઓ-એમડી તરીકે ઈલ્કર આયસીની નિમણૂક
મુંબઈઃ ટાટા સન્સ કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તેણે કેન્દ્ર સરકાર પાસેથી ખરીદી લીધેલી એરલાઈન એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે ઈલ્કર...
‘ગિફ્ટ સિટી આઈએફએસસી માટે બજેટ પ્રોત્સાહક‘
કેન્દ્રના નાણાપ્રધાને નાણાકીય વર્ષ 2023નું રજૂ કરેલું બજેટ સમગ્ર ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે અને તે દેશના બધા વર્ગોની અપેક્ષાઓ સંતોષશે. કોવિડ-19 મહામારી અને તાજેતરમાં તેના ચાલી રહેલા ત્રીજા...
3+ વયનાં બાળકો માટેની રસી 6-મહિનામાં: પૂનાવાલા
મુંબઈઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અદર પૂનાવાલાએ કહ્યું છે કે ભારત દેશ હવે કોરોનાવાઈરસ રોગચાળા જેવી આફતોનો સામનો કરવા માટે વધારે સારી રીતે સજ્જ બની...
ટ્વિટરના નવા-CEO પરાગ અગ્રવાલ પહોંચ્યા ઉન્નતિની ટોચે
સેન ફ્રાન્સિસ્કોઃ લોકપ્રિય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટરની 16 વર્ષ પહેલાં સ્થાપના કરનાર જેક ડોર્સેએ કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) પદેથી ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ ભારતમાં જન્મેલા અને અમેરિકામાં...
ઝોમેટોના સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાનું રાજીનામું
મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાએ છ વર્ષ સુધી સાથે રહ્યા બાદ કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. ગુપ્તા કંપનીમાં સપ્લાય વિભાગના વડા હતા. ઝોમેટો હાલમાં જ શેરબજારમાં...
બીએસઈ ઈ-એગ્રીકલ્ચરલ માર્કેટ્સના FDRVC સાથે સમજૂતી કરાર
મુંબઈઃ બીએસઈ ઈ-એગ્રીકલ્ચરલ માર્કેટ્સ લિ. (બીઈએએમ)એ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ઓફ રુરલ વેલ્યુ ચેઈન (એફડીઆરવીસી) સાથે સમજૂતી કરાર કર્યો છે. આ સમજૂતી કરારનું લક્ષ્ય એફડીઆરવીસીના ટેકાવાળી કૃષિ ઉત્પાદક સંસ્થાઓને કસ્ટમાઈઝ્ડ ઈ-માર્કેટ...
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ CEO પદેથી રાજીનામું...
નવી દિલ્હીઃ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ CEO પદથી આજે રાજીનામું આપવાના છે. 57 વર્ષીય બેઝોસ એમેઝોનના CEO પદેથી રાજીનામું આપશે અને તેમની જગ્યાએ લાંબા સમયથી એમેઝોન વેબ સિરીઝના CEO...
ભારતવંશી સત્ય નડેલા માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા
નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટ કોર્પે બુધવારે જોન થોમ્પસનને સ્થાને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર- CEO સત્ય નડેલાને નવા ચેરમેન નિયુક્ત કર્યા છે. સત્ય નડેલા વર્ષ 2014માં માઇક્રોસોફ્ટના CEO બન્યા હતા. એ પછી...
અલાહાબાદ યૂનિવર્સિટીના ચાન્સેલર તરીકે આશિષકુમાર ચૌહાણની નિમણૂક
મુંબઈઃ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ – મુંબઈ શેરબજાર)ના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણની ઉત્તર પ્રદેશના અલાહાબાદ સ્થિત અલાહાબાદ યૂનિવર્સિટીના નવા ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે....
દબાણને કારણે અદાર પૂનાવાલા-(કોવિશીલ્ડ) બ્રિટન જતા રહ્યા
લંડન/પુણેઃ એક આશ્ચર્યજનક ઘટનામાં, અત્રે ‘કોવિશીલ્ડ’ કોરોના-પ્રતિરોધક રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા કેટલીક ધમકીઓથી કંટાળીને દેશ છોડીને બ્રિટન જતા રહ્યા છે. ભારતમાંથી વિમાન પ્રવાસીઓ પર...