કોવિડ-19 રસીઓ વિશે શંકા રાખશો નહીં: ડો.હર્ષવર્ધન

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આજે લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં આપવામાં આવી રહેલી કોરોના વાઈરસ-વિરોધી રસીઓની અસરકારકતા વિશે કોઈએ પણ શંકા રાખવી ન જોઈએ.

ડો. હર્ષવર્ધને વિનંતી પણ કરી છે કે દરેક જણ કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર રસી લે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]