Home Tags Vijaya Dashami

Tag: Vijaya Dashami

અમદાવાદમાં હરેકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં રાવણદહન

અમદાવાદ: આસુરી વૃત્તિ ધરાવતા રાવણના વધ પછી ઉજવાતા વિજયાદશમના પર્વને હિંદુ સનાતન ધર્મના લોકો પોતાની આસ્થા અને પરંપરા અનુસાર ઉજવે છે. કેટલાક સ્થળોએ નવરાત્રિ દરમિયાન રામલીલા ભજવવામાં આવે છે. રામલીલામાં...

અમદાવાદ: ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર, શાસ્ત્રોનું પૂજન...

અમદાવાદઃ વિજયાદશમીના ઉત્સવની ઉજવણીમાં શસ્ત્ર-પૂજન કરવામાં આવે છે. ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે. અમદાવાદમાં આજે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા શસ્ત્રો અને...