Tag: Uttarayan
ઊંધિયું, જલેબી માટે લાઈનો લાગી
અમદાવાદ: કોરોનાની મહામારી ભલે ગમે તેટલી વકરે, લોકો તો ઉત્સવોની ઉજવણી મોજથી કરે છે. આજે ઉત્તરાયણ પર્વની વેળાએ પણ કોરોનાના કેસ વધ્યા છે, તે છતાં ઉત્સવપ્રેમી પ્રજા મહામારીનો પહેલો,...
ઉત્તરાયણઃ પતંગ, દોરીની કિંમતો આસમાને પહોંચી
અમદાવાદઃ ગુજરાતીઓ દ્વારા ઊજવવામાં આવતો સૌથી મોટા તહેવારમાનો એક ઉત્તરાયણ છે. જે હવે માત્ર ત્રણ સપ્તાહ દૂર છે. ગુજરાતીઓ ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહથી ઊજવે છે, પણ આ વખતે પતંગ...
ઉતરાયણમાં નાનાં બાળકો માટેના બલૂન ખૂબ વેચાયા
અમદાવાદઃ ઉતરાયણમાં જ્યારે પતંગરસિકો જ્યારે ફિરકી, નાના-મોટા પતંગની ખરીદી કરી આનંદ માણે છે, જ્યારે નાનાં બાળકો ગેસ ભરેલા ફુગ્ગાઓ ઉડાડી ઉત્સવની ઉજવણી કરે છે. મકર સંક્રાંતિમાં પતંગોની સાથે બાળકો...
ઉત્તરાયણ: ઊંધિયું, જલેબી માટે લાઈનો લાગી
અમદાવાદઃ ઠંડીની ૠતુ હોય, એમાં શાકભાજીનું મોટા પાયે ઉત્પાદન થાય એટલે સૌ ઊંધિયાની મોજ માણી શકે છે. એમાંય ઉતરાયણનો તહેવાર માણતા પતંગરસિકો માટે વહેલી સવારથી જ ઊંધિયું, જલેબી, કચોરીના...
ઉત્તરાયણની ઉજવણીની મંજૂરી બાદ પતંગ-દોરીનું ધૂમ વેચાણ
અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાયણ ઉજવણીને લઈને હાઈકોર્ટે મંજૂરી આપ્યા પછી ઉત્તરાયણ આવતાં પહેલાંના વીક-એન્ડમાં રાજ્યમાં પતંગબજારમાં ધૂમ ખરીદી નીકળી હતી. રાજ્ય સરકારે પણ ઉતરાણના તહેવાર મામલે ગાઇડલાઇન શુક્રવારકે જાહેર કરી...
કડક નિયમો સાથે ઉત્તરાયણની ઉજવણી કરો: હાઈકોર્ટ
અમદાવાદઃ રાજ્યમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે ઉત્તરાયણની ઉજવણી મુદ્દે સરકાર પોતાનાં સૂચનો પ્રમાણેનો સર્ક્યુલર કે નોટિફિકેશન બહાર પાડે. કોર્ટે કહ્યું હતું કે સોસાયટીમાં...
ધાબે વધુ લોકો એકઠા થઈ નહીં શકે
અમદાવાદઃ 2020માં તમામ મોટા ઉત્સવો, તહેવારોને ગ્રહણ લગાડ્યા બાદ કોરોના વાઈરસ મહાબીમારી હવે ઉત્તરાયણની મજાની પણ આડે આવે એવું લાગે છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાઈરસ...
રાજ્યમાં શૈક્ષણિક કાર્ય ઉતરાણ પછી શરૂ કરવાની...
ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી પછી 23 નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું હતું, પણ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારે સ્કૂલ-કોલેજો ખોલવાનું મુલતવી રાખ્યું હતું. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રૂપાણી...